વડોદરાના વિદ્યાર્થીએ ધો. 12 સાયન્સમાં ટ્યુશન વિના 99.96 પર્સન્ટાઇલ મેળવ્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની લેવામાં આવેલી પરિક્ષામાં વડોદરાની શ્રેયસ વિદ્યાલયનો વિદ્યાર્થી મૌલિનરાજ 99.96 પર્સન્ટાઇલ સાથે પ્રથમ આવ્યો છે. મૌલિનરાજને ટ્યુશન વિના તમામ વિષયોમાં 90 માર્કસથી વધુ માર્કસ મેળવ્યા છે. અને તેણે ફીઝીક્સમાં રિસર્ચ કરવાની ઇચ્છા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો એન.સી.આર.ટી. […]

આજથી 31 મે સુધી દેશભરમાં લોકડાઉન 4.0 લાગુ થશે, તેના વિશે જે જાણવા માંગો તે બધું જ જાણો વિગતે

દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વ્યાપક બનતાં કેન્દ્ર સરકારે હાલમાં અમલી દેશવ્યાપી લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૩૧ મે સુધી લંબાવવાની ઘોષણા કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જારી કરાયેલાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે અમલી લોકડાઉન સમગ્ર દેશમાં ૩૧ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 391 કેસ નોંધાયા, 34ના મોત થયા અને 191 દર્દીઓ સાજા થયા, કુલ 11380 કેસ થયા

કોરોનાને લઇને લૉકડાઉન પાર્ટ-4ની જાહેરાત થઇ ચૂકી છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થઇ ચૂક્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ […]

સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન 4.0 લાગુ કરાયુ, ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ લૉકડાઉનની જાહેરાત પહેલા જ પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલાનાડુ સરકારે પોતાના રાજ્યોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે સમગ્ર દેશમાં 14 દિવસ લૉકડાઉન લંબાવીને 31 મે લાગૂ કરવામાં આવ્યું છે. આ અંગે […]

કોરોના સંક્રમણથી બચવા માટે ઠંડુ નહીં પણ હુંફાળું પાણી પીઓ, આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય પાસેથી જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો …

કોરોનાથી બચવા માટે આયુર્વેદિક નુસખા અને વેક્સીન સાથે જોડાયેલા મહત્ત્વના સવાલોના જવાબ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો … 1) વાઈરસ કેવો હોય છે અને શરીર પર કેવી રીતે હુમલો કરે છે? વાઈરસ નાનો હોય છે. તેને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે કે તે એક જીવંત […]

સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન: બહાર જમવા નીકળેલા ન્યૂઝીલેન્ડના PMને રેસ્ટોરાંમાં ના મળી એન્ટ્રી, કાયદો બધાના માટે સરખો. ભારતમાં આવું કોઈ સ્વપ્ને પણ વિચારી શકે?

કોરોનાને પ્રસરતો અટકાવવામાં સફળ રહેલા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. જેનો અનુભવ હાલમાં જ પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે નીકળેલાં દેશનાં મહિલા વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્નને થયો હતો. તેઓ જે રેસ્ટોરાંમાં જમવા પહોંચ્યા હતા ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા કોઈ ખાલી જગ્યા ના હોવાથી પીએમને […]

પંચમહાલના નરાધમે વિકૃતિની તમામ હદ કરી પાર: સગીરા પર દુષ્કર્મ આચરી કરી લોહીલુહાણ, તે લોહીથી દિવાલ પર નામ લખવાનો કર્યો પ્રયાસ

હાલના સમયમાં વાસનાં ભરેલાં નરાધમોએ વિકૃતિની તમામ હદ વટાવી ચૂકી છે. પંચમહાલના હાલોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને કંપારી છૂટી જશે. હાલોલના નાનકડા ગામમાં એક યુવાને પાડોશમાં રહેતી એક સગીરાને જબરદસ્તી ધાબે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે લોહીલુહાણ થયેલી સગીરાનાં લોહીથી જ તેણે દિવાલ પર નામ લખવાનો […]

લોકડાઉનના ઉડ્યા ધજાગરા! ભૂપેન્દ્રસિંહને રાહત મળતાં ભાજપ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ફટાકડાં ફોડી કરી ઉજવણી

ગુજરાતમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પોલીસ રસ્તા પર જે લોકો દેખાય તેની ધરપકડ કરી લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે. સરકાર પણ કોરોનાનું સંક્રમણ ન અટકાવવા માટે લોકોને સતત ઘરે રહેવા અપીલ કરી રહી છે. પણ સરકારની વાત ખુદ ભાજપના જ કાર્યકર્તાઓ માની રહ્યા નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતાં જ ધોળકામાં […]

તેજગઢ 108 ઈમરજન્સીના કર્મીઓ ફરજને જ પ્રાધાન્ય આપી 25 દિવસથી પરિવારને નથી મળ્યા, ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી રહ્યા છે.

હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે કોરોનાં વાઇરસનો ડર દુનિયામાં ફેલાઈ રહ્યું છે. એવા સમયમાં કોઈને ખબર જ નથી કે કયા વ્યક્તિમાં આ વાઇરસનું સંક્રમણ છે. એવા વાઇરસને માત આપવા છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ફરજને જ પ્રાધાન્ય આપી પોતાના પરિવારથી દૂર રહીને ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ […]

ઓક્સફર્ડની રસીથી વાંદરામાં પર થયેલું ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ થયું, ફેફસાંમાં ચેપ પણ અટક્યો, હ્યુમન ટ્રાયલનું પરિણામ ચાલુ મહિને આવશે

કોરોના વાઈરસની રસી બનાવવામાં વ્યસ્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક ઉત્સાહજનક સમાચાર આપ્યા છે. સંશોધકોએ કહ્યું કે છ વાંદરા પર આ રસીની ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી છે. વાંદરાઓને કોરોના વાઈરસનો એક મોટો ડોઝ આપતાં પહેલાં આ રસી અપાઈ હતી. સંશોધકોને જણાવ્યું કે કેટલાક વાંદરાના શરીરમાં આ રસીથી 14 દિવસમાં એન્ટીબોડી વિકસિત થયું અને કેટલાકમાં 28 દિવસ […]