ડો.ક્રતિ 6 માસની દીકરી સાસુને સોંપીને સિવિલમાં સેવા કરે છે, 3 મહિનાથી વ્હાલસોયીને નથી મળ્યો માતાનો વ્હાલ

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. શહેરમાં આ મહામારીને નાથવા માટે મેડિકલ સ્ટાફ રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે સ્ટાફને પોતાના પરિવારથી પણ દૂર રહેવું પડે છે. અમદાવાદ સિવિલમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ક્રતિ સિંઘલ પણ પોતાની 6 મહિનાની દીકરીથી દૂર છે. 3 મહિનાથી વીડિયો કોલિંગ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 367 નવા કેસ, 22 મોત અને 454 ડિસ્ચાર્જ, કુલ કેસ 15572 અને મૃત્યુઆંક 960 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસ 11 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જોકે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસ, રિકવર થયેલા દર્દીઓની સંખ્યા અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા અંગે માહિતી […]

માંડ માંડ શરૂ થયેલા સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર, રૂ. 3,000 કરોડથી વધુના હીરાની નિકાસ પર બ્રેકનો ભય

કોરોના વાયરસ (Coronavirus)ને લઈને લૉકડાઉન (Lockdown) વચ્ચે સુરતમાં તૈયાર થતા હીરની સીધી નિકાસ (Diamond Export) એક મહિલામાં સુરતથી શરુ થઈ હતી. હવે હોંગકોંગ (Hongkong Protest)માં ધમાલ શરુ થતા હીરા ઉદ્યોગની નિકાસ અટકે તેવી ચિંતા શરુ થઇ છે. ત્રણ હજાર કરોડથી વધુનો વેપાર કરતું હોંગકોંગ, સ્થાનિકોના વિરોધ પ્રદર્શન અને દેખાવો શરુ થતા ગત વર્ષે પણ જેમ […]

ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા 31મે પછી લોકડાઉન-5 શરુ થશે? રાજ્યોને મળી રહેલી છૂટછાટમાં વધારો થશે?

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે જે મે મહિનાની 31મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે કે શું 31 મે પછી લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં. એક તરફ ગુજરાતમાં સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે 31મી મે […]

ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના રોજ સામે આવી રહેલા નવા કેસોના કારણે સરકારી હૉસ્પિટલો પર દબાણ વધતું જઈ રહ્યું છે. એવામાં ખાનગી હૉસ્પિટલો પાસે મદદ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર ખૂબ મોંઘી થાય છે, જે દરેક દર્દીને પરવડે તેવું નથી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ તેની પર ગંભીર નોંધ લેતા કેન્દ્ર […]

સાવધાન! પાન-મસાલા સહિત વિવિધ વસ્તુ પર બેફામ ભાવ વસુલતા વેપારીઓની હવે ખેર નથી, ગ્રાહકો આ રીતે કરો ફરિયાદ

સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયત્રંક ખાદ્યતેલ, સેનેટાઈઝર, માસ્ક, દૂધ, છાસ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પર એમ.આર.પી. કરતા વધુ ભાવ લેવા બાબતે લોકડાઉનના સમયગાળા દરમ્યાન આજદિન સુધી લગભગ ૧૭૦૦ જેટલા એકમો ઉપર તપાસો કરવામા આવેલ તેમજ ૧૧૦૦ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એમ કાનુની માપ વિજ્ઞાન તંત્રના નિયંત્રક ડી. […]

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના આવી સામે, પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વંથલી કેશોદ હાઈવે પર એક દંપત્તિની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. ચાર મહિના અગાઉ આ યુગલે પ્રેમલગ્ન કર્યા હતા અને તેના કારણે જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ એસ.પી. સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે, અન્ય બીમારીવાળાને ટેસ્ટ વિના કોરોના વોર્ડમાં દાખલ કરાયા, ગુજરી ગયા બાદ ભાંડો ફૂટ્યો

અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના દૂધેશ્વર વિસ્તારની એક ચાલીમાં રહેતાં ૪૫ વર્ષીય મહિલાને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ટેસ્ટ વિના જ તેઓને કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરી દેવાયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જ્યાં બે […]

ટાઇટેનિક જહાજને કેમ હજી સુધી દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યું નથી, જાણો ટાઇટેનિક જહાજને લઇને મોટું રહસ્ય

તમે ટાઇટેનિક વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હશે. અમે ફિલ્મ વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ વાસ્તવિક ટાઇટેનિક શિપ જેના પર ફિલ્મ બનાવવામાં આવી હતી. ટાઇટેનિક વિશ્વના સૌથી મોટા શિપ તરીકે જાણીતા તેને 108 વર્ષ થઇ ચુક્યા છે. લોકોને ખબર છે કે તેનો કાટમાળ ક્યાં છે, પરંતુ આજદિન સુધી કાટમાળ દરિયામાંથી કાઢવામાં આવ્યો નથી. તમે […]

લોકડાઉનમાં મસાલા-સિગારેટ ન મળતાં વ્યસન મુકીને બચેલાં રૂપિયાથી રાશન કિટ વહેંચી, આને કહેવાય સદ્કાર્ય!

કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા – વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા- ધુમ્રપાન કરતાં લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી. આ વિકટ પરિસ્થિતિમાં ધુમ્રપાન કરતા લોકો મકકમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા કાર્યશીલ બન્યા છે, […]