ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા કેસ અને 608 ડિસ્ચાર્જ, 20ના મોત, કુલ કેસ 15,944 અને મૃત્યુઆંક 980 થયો
ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના સૌથી વધુ કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના […]