વાવાઝોડાની આફત વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો
હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે. તેવામાં આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે ખાંભા પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]