લૉકડાઉન હળવું થતા જ સુરતમાં વધ્યો લુખ્ખા તત્વોનો આતંક, માથાભારે ઇમરાન ગડ્ડીએ તલવાર-ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો

કોરોના વાઇરસ વચ્ચે સુર માં શહેરમાં ગુનાખોરી વધવા લાગી છે. છેલ્લા એક જ અઠવાડિયામાં ખુલ્લા હથિયાર સાથે આંતક મચાવતા લુખ્ખા તત્વોના આંતકની ચાર ઘટના સામે આવી છે ત્યારે ઉન વિસ્તારમાં હથિયાર સાથે ફરતા લોકોને પૂછવા જતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવતા તમામ યુવાનો હોસ્પિટલ પહોંચી ગયા હતા. માથાભારે ઇમરાન ગડ્ડીએ તલાવર અને ચપ્પુ વડે […]

અમદાવાદમાં સામે આવ્યો શરમજનક કિસ્સો! દારૂની મહેફીલ માણતા સોસાયટીના સભ્યોએ ચેરમેન મહિલા પ્રોફેસરના કપડાં ફાડ્યાં, કમર પકડીને ઘસેડ્યાં

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં કેટલાક નરાધમો એ એક મહિલા પ્રોફેસરની (Female professor) લાજ લૂંટવાનો પ્રયાસ કરતા પોલીસ (police) ફરિયાદ દાખલ થઈ છે. મહિલાની ફરિયાદ પ્રમાણે ઉશ્કેરાયેલા યુવકો પૈકી એકે તેમની છાતી ઉપર હાથ માર્યો હતો. જ્યારે એકે તેમના કપડા ખેંચીને ફાડ્યા હતા. જ્યારે એકે તેમની કમર પકડીને ઘસેડ્યા હતા. મહિલાએ ફરિયાદ ન કરી પરંતુ એક […]

પ્રવાસી મજૂરો ભૂખ્યા ન રહે એટલે 99 વર્ષના દાદીએ કર્યું એવું કામ તમે પણ કરશો વાહવાહી!

લોકડાઉનમાં ઘણા પ્રવાસી મજૂરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમા રોટલી અને છત સૌથી કોમન છે. એવામાં કેટલાક લોકો તેમની લાઇફમાં હીરો બનીને સામેલ થયા છે. જેમા અભિનેતા સોનુ સુદ સૌથી આગળ છે. તે પોતાના ખર્ચે મજૂરોને તેમના ઘરે મોકલી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો મજૂરોને બે સમયની રોટલી મોકલી રહ્યા છે જેથી તેઓ ભૂખ્યા […]

ચાલુ બાઈકને સેનિટાઈઝ કરતા હોય તો થઈ જાઓ સાવધાન, અમદાવાદનો રૂંવાડા ઉભો કરી દેતો વિડિઓ થયો વાયરલ

હાલ કોરોના મહામારીને કારણે માણસ સહિત વાહનો અને વસ્તુઓને સેનિટાઈઝ કરવાનું ચલણ વધ્યું છે. પણ આ સેનિટાઈઝ કરવાની પ્રક્રિયામાં ધ્યાન રાખવામાં ન આવે તો હોનારત પણ સર્જાઈ શકે છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાલુ બાઈકને સેનિટાઈઝ કરતી વખતે આગ લાગી ગઈ હતી. જો કે સદનસીબે બાઈકચાલકનો બચાવ થઈ ગયો હતો. […]

કોરોનાના સંકટ સમયે કલોલની સ્વામિનારાયણ સ્કૂલે કરી દેખાડ્યું, નર્સરીથી લઈને ધો.12 સુધીના વિદ્યાર્થીઓની 50 લાખ ફી જતી કરી

કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરતાં લોકોની આર્થિક પરિસ્થિતિ પર પણ માઠી અસર પડી છે. ત્યારે આ મહામારીમાં અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ વગર સ્કૂલોએ શરૂ થયે ફીના ઉઘરાણા કર્યાં છે. એટલું જ નહી સ્કૂલો શરૂ થાય ત્યારે માસ્ક અને સેનેટાઇઝરના પૈસા પણ વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવશે તેવી હાલથી જાહેરાતો કરી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, ધર્મશાળા અને ભોજન શાળા બંધ રહેશે, કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન ફરજિયાત

સરકાર દ્વારા પાંચમુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 8 મેથી મંદિરો ખોલવાની છુટ આપવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ખોડિયાર મંદિર, બગદાણા સહિત મંદિર, મસ્જીદો, દેરાસરો, ચર્ચ, ગુરૂદ્વારાઓ દર્શનાર્થીઓ માટે પૂજન દર્શન કરવા માટે ખોલવામાં સરકારની ગાઇડ લાઇન અને મોટા ધાર્મિક સ્થળો પર વિશેષ સુવિધાનું આયોજન કરવામાં આવશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, 4-5 જૂને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજું ગુજરાત પર વાવાઝોડાનું સંકટ પણ વધ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ‘ નિસર્ગ ‘ વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે.આગામી 12 કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યારબાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. […]

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી: અંતિમસંસ્કાર બાદ પરિવારને જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. એક પરિવારને મૃતદેહનું મોઢું દેખાડયા વગર અંતિમવિધી કરાવી અને બીજા દિવસે પરિવારને સ્વજન કોરોના નેગેટીવ છે તેવો કોલ કરીને સ્વસ્થ હોવાની વાત કરી હતી. પરિવાર આઘાતમાં છે કે તેમના સ્વજન જીવતા છે કે મૃત્યુ પામ્યા. જો જીવિત છે તો કોની અંતિમવિધિ કરી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

બોલિવુડના પ્રખ્યાત સંગીતકારનું કોરોનાથી નિધન, વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન, તૂટી ગઇ સાજિદ-વાજિદની જોડી

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝરવાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થયું. તેઓ 42 વર્ષના હતાં. સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. વાજિદ ખાનના નિધન પર બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ગુજરાતમાં 24 કલાકમાં 438 નવા કોરોના પોઝિટિવ કેસ નોઁધાયા, અમદાવાદના 20 સહિત રાજ્યમાં 31 દર્દીઓના મોત, કુલ કેસ 16,794 થયા

કોરોના વાયરસે અમદાવાદ કાળો કહેર વરસાવ્યો છે. તો કેન્દ્ર સરકારે પણ લૉકડાઉન આગામી 30 જૂન સુધી વધારીને અનલોક-1 નવું નામ આપીને ગાઇડલાઇન જાહેર કરી છે તો અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગાઇડલાઇન જાહેર કરીને શહેરના તમામ બ્રિજ ખોલવાની જાહેરાત કરી છે. ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે […]