6 મહિના પહેલા પિતાનું કેન્સરની બીમારીથી થયું મૃત્યુ અને હવે કોરોનાથી માતાનું મોત થતા 13 અને 16 વર્ષના બે પુત્ર અનાથ થયા

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની મહામારીએ 2 બાળકને અનાથ બનાવી દીધા છે. 6 માસ પૂર્વે પિતાનું કેન્સરમાં મોત નીપજ્યાં બાદ માતાએ શનિવારે મોડી રાત્રે કોરોના વાઈરસની બીમારીને કારણે અંતિમ શ્વાસ લીધા હતા. અનાથ થયેલા બે સંતાનની મદદે ભાજપના સ્થાનિક કાઉન્સિલર મદદે આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે કોરોનાની સારવાર કરનારા ફ્રન્ટલાઈન વોરિયર નર્સ રશ્મિતાબેનનું કોરોનાથી મોત

શહેરમાં કોરોના સંક્રમણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી વધી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તોની સારવાર માટે નર્સિંગ સ્ટાફ અને તબીબો રાતદિવસ મહેનત કરી રહ્યાં છે. કોરોના વોરિયર્સને પણ ચેપ લાગી રહ્યો છે. જેમાં કોરોના સાથે ઝઝૂમી રહેલા મહિલા નર્સનું મોત થતાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવારની સાથે નર્સિંગ સ્ટાફે પણ ભારે હૈયે ફ્રન્ટલાઈન વોરિયર એવા રશ્મિતાબેનને […]

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત: 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 998 કેસ નોંધાતા કુલ કેસ 49,439 થયા: મૃત્યુઆંક 2,167 થયો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની આઠમા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

બદલાતી ઋતુની સાથે શરદી-ઉઘરસ, તાવ અને ફ્લૂથી બચવા માટે કરો આ ઘરગથ્થુ દેશી ઇલાજ, જાણો અને શેર કરો

બદલાતી ઋતુની સાથે, ખાસ કરીને આ દિવસોમાં લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકોને તાવ, ઉધરસ, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ થાય છે. એવામાં માનાવમાં આવે છે કે બદલાતી ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ થોડીક કમજોર થઇ જાય છે. જેનાથી બીમારીઓ શરીરને જલદી જકડી લે છે. ખાસકરીને આ ઋતુમાં બાળકો અને વૃદ્ધોને વધારે સાચવીને રહેવાની […]

મોરબીમાં સ્મશાન નજીક રહેતા રહીશોએ માનવતા નેવે મૂકી, કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમ વિધિનો કર્યો વિરોધ

મોરબીમાં આવેલા વિદ્યુત સ્મશાન ગૃહમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ વિધિ ન કરવા માટે સંચાલકોએ મનાઇ કરી દીધા બાદ હવે આસપાસના રહીશોએ વિરોધ કર્યો હતો. રહીશોની દલીલ એવી છે જે મેડિકલ સાયન્સની દૃષ્ટીએ યોગ્ય છે કે નહીં તે મોટો સવાલ છે. જોકે, ચેપ ફેલાવાના ડરે સ્મશાન નજીક રહેતા રહીશોએ માનવ સાંકળ સર્જીને માનવતાને નેવે મૂકતો […]

પાકિસ્તાનથી રાત્રે 2.45 વાગ્યે રાવી નદીનાં પ્રવાહમાં જે આવ્યું તેને જોઇને BSF પણ ચોંકી ગઈ

ભારતની સરહદનું રક્ષણ કરનારી બૉર્ડર સિક્યુરિટી ફૉર્સે રાવી નદીનાં વહેણમાંથી ડ્રગ્સ અને નારકોટિક્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. પાકિસ્તાનનાં ડ્રગ્સ સ્મગલરોએ ડ્રગ્સનાં મોટા જથ્થાને મજબૂતીથી બાંધીને રાવી નદીની લહેરોમાં છોડી દીધો હતો. ડ્રગ્સનો આ જથ્થો ભારતની સરહદમાં આવ્યો. અહીં પર તેને ભારતીય સ્મગલર પોતાના કબજામાં લેવાનાં હતા, પરંતુ તે પહેલા જ બીએસએફની નજર આના પર પડી. […]

ભરૂચમાં નરાધમ સસરાએ ‘મારો છોકરો નથી તો શું થયું હું તો છું ને’ કહી પુત્રવધુ પર આચર્યું દુષ્કર્મ, નીચ હરકતથી સંબંધો લજવાયા

સસરા અને પુત્રવધુનો સંબંધ બાપ અને દીકરી સમાન જ ગણાય છે. પરંતુ કોરોના ખૌફ વચ્ચે ભરૂચથી એક એવી ઘટના સામે આવી છે જેણે આ સંબંધોને લાંછન લગાવ્યું છે. ભરૂચમાં એક પ્રૌઢે પોતાની સગી પુત્રવધુ સાથે નીચ હરકત કરીને સંબંધ પર કલંક લગાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

આ યુવાને 5 વર્ષ પહેલા અમેરિકાની નોકરી છોડી ગામમાં ડેરી ખોલી, હવે ઓર્ગેનિક દૂધની પ્રોડક્ટથી વર્ષમાં કરે છે રૂ. 15 લાખની કમાણી

એવું કહેવાય છે કે ઈચ્છા શક્તિ મજબુત હોય તો તમે કંઈ પણ કરી શકો છો. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતો શરદ ગંગવાર અમેરિકામાં નોકરી કરતો હતો. સારી કમાણી પણ હતી. પરંતુ તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો અને પોતાના ગામમાં ડેરી ખોલી. તેણે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને સાથે MBA પણ કર્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

અમદાવાદમાં દંડની રકમની વિસંગતાના કારણે શહેરીજનો મૂંઝવણમાં મુકાયા, માસ્ક વગર પોલીસ પકડે તો 200 રૂપિયા દંડ, મ્યુનિસિપલ કોર્પોરેશન પકડે તો 500 રૂપિયા દંડ

કોરોનાના કારણે સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ માસ્ક પહેર્યા વગર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂ.200 દંડ વસૂલ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માસ્ક ન પહેરનાર પાસેથી રૂ.500 દંડ વસૂલી રહી છે. જ્યારે પોલીસ રૂ.200 દંડ લે છે. મ્યુનિ. અને પોલીસની દંડની રકમની વિસંગતિના કારણે શહેરીજનો મૂંઝવણમાં મુકાયા છે. […]

આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના અતિરેકથી ચામડીના હેલ્ધી બેક્ટેરિયા મરી જતા હોવાથી સાબુથી જ હાથ ધોવા નિષ્ણાતોની સલાહ

આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરથી કોરોનાના વાઈરસ સામે રક્ષણ મળે છે તે વાત સાચી. પરંતુ, આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરના અતિરેકથી હાથમાં ડ્રાયનેસ, ખંજવાળ, ખરજવું અને ચામડીનાં હેલ્ધી બેક્ટેરિયાનો નાશ થાય છે. સિવિલના ચામડી વિભાગમાં સેનિટાઇઝરના અતિરેકથી ચામડીના રોગોમાં 20 ટકાનો વધારો થયો છે. શક્ય હોય ત્યાં સુધી સેનિટાઇઝરને બદલે સાબુ અને પાણીથી હાથ સ્વચ્છ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. […]