લેબનનની રાજધાનીમાં 2 ભયાનક વિસ્ફોટ, હોલીવુડ મૂવીની જેમ સેકન્ડમાં ઈમારતોના ફૂરચા ઊડી ગયાં

લેબનનની રાજધાની બેરૂતમાં એક ભયાનક વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટ કેવી રીતે અને કેમ થયો તે અંગે કોઈ માહિતી નથી. જો કે સોશિયલ મીડિયા પર થયેલા બ્લાસ્ટનો ભયાનક વીડિયો અને વિસ્ફોટ બાદ ભયાનક દ્રશ્યોના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. પ્રારંભિક અહેવાલો કહેવામાં આવી રહ્યા છે કે બ્લાસ્ટ પોર્ટ નજીક થયો હતો. હાલ આ બ્લાસ્ટમાં 73ના […]

વૈજ્ઞાનિકોને મળી કોરોનાની કમજોરી, આવા પાણીથી શરીરમાં જ મરી રહ્યો છે વાયરસ! રશિયન વૈજ્ઞાનિકોને અભ્યાસ જાણમાં મળ્યું

કોરોના વાયરસને રોકવા માટે તૈયાર કરાયેલી વેક્સીન સાથે જોડાયેલા એપડેટ્સની રોજે રોજ ખબરો આવી રહી છે. પરંતુ એક કોરોના મામલે એક સારી ખબર સામે આવી છે, જેને જાણ્યા બાદ તમે પણ રાહતના શ્વાસ લેશો. કોરોના સંક્રમણને રોકવા માટે સાદુ પાણી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બસ જરૂરી છે કે તમે તેને તે રીતે પીવો કે […]

સુરતમાં પોલીસની દાદાગીરીનો વિડિયો વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

કોરોના કહેર વચ્ચે ચાલેલા લોકડાઉન અને કોરોનાની મહામારીમાં સારી કામગીરી કરનાર પોલીસના કેટલાક જાંબાજો વચ્ચે ખાખીને શરમાવતો બીજો ચહેરો હવે સામે આવી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ પહેલાથી જ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. લોકોના કામ ધંધા ચાર મહિનાથી બંધ છે. જેમ તેમ ધંધો શરૂ કરીને ફરી ગાડી પાટે લાવવા પ્રયાસ કરી રહેલા લોકોને […]

મંદિરમાં ચઢાવવામાં આવતા દૂધનો આવો ઉપયોગ જોઈને તમે પણ કરશો પ્રશંસા! જુઓ હૃદયસ્પર્શી વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ પશુપ્રેમીઓનું દિલ જીતી લીધું છે. વીડિયોનાં જોઈ શકાય છે કે કેટલાક લોકો નિરાધાર અને ભૂખ્યા કુતરાઓને દૂધ પીવડાવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો મંદિરના સ્વયંસેવકો કે પછી પૂજારી છે. જે મંદિરમાં થતી ધાર્મિક વિધિઓ અને પૂજાઓમાંથી દૂધ ભેગું કરીને પછી આવા […]

સન ફાર્મા કંપનીએ કોરોનાની સારવાર માટે સૌથી સસ્તી ટેબલેટ ફ્લુગાર્ડ લોન્ચ કરી, જેની કિંમત માત્ર 35 રૂપિયા છે

દિલીપ સંઘવીની દવા કંપની સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીએ મંગળવારે કોવિડ-19ના દર્દીઓ માટે ફ્લુગાર્ડ ટેબલેટ લોન્ચ કરી. એક ટેબલેટની કિંમત 35 રૂપિયા છે. ફ્લુગાર્ડ ટેબલેટથી દેશમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરી શકાશે. આ ટેબલેટમાં ફેવિપિરાવિરનો 200mgનો ડોઝ છે. ફેવિપિરાવિર એકમાત્ર એવી દવા છે જેને ભારતમાં એન્ટિ-વાઈરલ ટ્રીટમેન્ટ તરીકે કોવિડ-19ની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. લેટેસ્ટ […]

સુરતનો કાર્તિક જીવાણી UPSCની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો

નિષ્ફળતાની પાછળ જ સફળતા છૂપાયેલી હોય છે પરંતુ મક્કમ મનના અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. આ સૂત્રને સાર્થક કરતાં સુરતના કાર્તિક જીવાણીએ UPSC(યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન)ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS(ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે. જેથી કાર્તિકને […]

અમદાવાદની રામભક્ત મહિલાએ 15 કિલો ચોકલેટથી ભવ્ય રામ મંદિર બનાવ્યું

રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત શિલ્પાબેન ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. 15 કિલો ચોકલેટમાંથી આ રામ મંદિર બનાવાયું છે. શિલ્પાબેને 3 ફ્લોરનું રામ મંદિર ચોકલેટમાંથી બનાવ્યું છે. 30 પીલ્લરનો સમાવેશ કરીને આ મંદિર બનાવમાં આવ્યું છે. શિલ્પાબેન ભટ્ટે પ્રધાનમંત્રીને આ મંદિર આપવાની ઈચ્છા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1020 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 65,704 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 18 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 64 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં છે. ત્યારે […]

ડાયાબિટીસથી લઇને પથરીની બીમારીમાં અકસીર છે જાંબુ અને તેના ઠળિયા, ફાયદા જાણીને તમે પણ નહીં ફેંકો જાંબુનાં ઠળિયા

અત્યારે જાંબુની મોસમ છે. જાંબુ સ્વાદમાં તો રસીલા હોય છે તેની સાથે સ્વાસ્થ્યમાં પણ ઘણાં જ ફાયદાકારક છે. જાંબુ તે આપણે બધા ઘણી મઝાથી ખાતા હોઇએ છીએ. પરંતુ શું તમને ખબર છે તેના ઠળિયાનો પાવડર પણ ઔષધી રૂપે વાપરવામાં આવે છે. ખેર આજે આપણે જાંબુ અને તેના ઠળિયાના સ્વાસ્થ્યવર્ધક ગુણો અંગે જાણીએ. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરતની આ સોસાયટી અન્યો માટે બની પ્રેરણારૂપ: નિયમોનું ચુસ્તપણે પાલન કરીને કોરોનાને રાખ્યો છે દૂર, મહેમાનોને પણ અંદર નથી આવવા દેવાતા

કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ વચ્ચે સુરત શહેરના વેસુ વિસ્તારની આશીર્વાદ એવન્યુ સોસાયટીના સભ્યોએ સરકારના દિશા-નિર્દેશોનું ચુસ્તપાલન કરીને અન્ય સોસાયટીઓને પ્રેરણારૂપ બન્યા છે. સોસાયટીમાં બહારના નાગરીકોનો પ્રવેશ પર ચુ્સ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે. માસ્ક ફરજીયાત, હાથના મોજા ફરજીયાત, સેનેટાઇઝિંગ ફરજીયાત, મુલાકાતીઓ માટે બહાર જ રહેવાનું અને સોસાયટીના કોઈ સભ્યને મળવા આવેલા ગેસ્ટ કે સંબંધી […]