સુરતમાં પોલીસની દાદાગીરીનો વિડિયો વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?
કોરોના કહેર વચ્ચે ચાલેલા લોકડાઉન અને કોરોનાની મહામારીમાં સારી કામગીરી કરનાર પોલીસના કેટલાક જાંબાજો વચ્ચે ખાખીને શરમાવતો બીજો ચહેરો હવે સામે આવી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ પહેલાથી જ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. લોકોના કામ ધંધા ચાર મહિનાથી…
Read More...
Read More...
મંદિરમાં ચઢાવવામાં આવતા દૂધનો આવો ઉપયોગ જોઈને તમે પણ કરશો પ્રશંસા! જુઓ હૃદયસ્પર્શી વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ પશુપ્રેમીઓનું દિલ જીતી લીધું છે. વીડિયોનાં જોઈ શકાય છે કે કેટલાક લોકો નિરાધાર અને ભૂખ્યા કુતરાઓને દૂધ પીવડાવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો મંદિરના સ્વયંસેવકો કે પછી પૂજારી છે.…
Read More...
Read More...
સન ફાર્મા કંપનીએ કોરોનાની સારવાર માટે સૌથી સસ્તી ટેબલેટ ફ્લુગાર્ડ લોન્ચ કરી, જેની કિંમત માત્ર 35…
દિલીપ સંઘવીની દવા કંપની સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીએ મંગળવારે કોવિડ-19ના દર્દીઓ માટે ફ્લુગાર્ડ ટેબલેટ લોન્ચ કરી. એક ટેબલેટની કિંમત 35 રૂપિયા છે. ફ્લુગાર્ડ ટેબલેટથી દેશમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરી શકાશે. આ ટેબલેટમાં…
Read More...
Read More...
સુરતનો કાર્તિક જીવાણી UPSCની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ…
નિષ્ફળતાની પાછળ જ સફળતા છૂપાયેલી હોય છે પરંતુ મક્કમ મનના અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. આ સૂત્રને સાર્થક કરતાં સુરતના કાર્તિક જીવાણીએ UPSC(યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન)ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS(ઈન્ડિયન…
Read More...
Read More...
અમદાવાદની રામભક્ત મહિલાએ 15 કિલો ચોકલેટથી ભવ્ય રામ મંદિર બનાવ્યું
રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત શિલ્પાબેન ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. 15 કિલો ચોકલેટમાંથી આ રામ મંદિર બનાવાયું છે. શિલ્પાબેને 3 ફ્લોરનું રામ મંદિર ચોકલેટમાંથી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1020 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 65,704 થયો
ભારતમાં કોરોનાના કેસ આજે 18 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 64 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. બીજી તરફ…
Read More...
Read More...
ડાયાબિટીસથી લઇને પથરીની બીમારીમાં અકસીર છે જાંબુ અને તેના ઠળિયા, ફાયદા જાણીને તમે પણ નહીં ફેંકો…
અત્યારે જાંબુની મોસમ છે. જાંબુ સ્વાદમાં તો રસીલા હોય છે તેની સાથે સ્વાસ્થ્યમાં પણ ઘણાં જ ફાયદાકારક છે. જાંબુ તે આપણે બધા ઘણી મઝાથી ખાતા હોઇએ છીએ. પરંતુ શું તમને ખબર છે તેના ઠળિયાનો પાવડર પણ ઔષધી રૂપે વાપરવામાં આવે છે. ખેર આજે આપણે જાંબુ અને…
Read More...
Read More...
સુરતની આ સોસાયટી અન્યો માટે બની પ્રેરણારૂપ: નિયમોનું ચુસ્તપણે પાલન કરીને કોરોનાને રાખ્યો છે દૂર,…
કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ વચ્ચે સુરત શહેરના વેસુ વિસ્તારની આશીર્વાદ એવન્યુ સોસાયટીના સભ્યોએ સરકારના દિશા-નિર્દેશોનું ચુસ્તપાલન કરીને અન્ય સોસાયટીઓને પ્રેરણારૂપ બન્યા છે. સોસાયટીમાં બહારના નાગરીકોનો પ્રવેશ પર ચુ્સ્ત નિયમોનું પાલન…
Read More...
Read More...
દેશના દરેક નાગરિકનું બનશે હેલ્થ કાર્ડ, મોદી સરકાર 15 ઓગસ્ટે કરશે જાહેરાત, કાર્ડથી તમને થશે આ ફાયદો
પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત હેલ્થ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડોક્ટરની ડિટેલ્સની સાથે…
Read More...
Read More...
કોરોનામાં કૌભાંડની પણ નવી રીત: ભાવનગરમાં દર્દીના આધાર કાર્ડ પર એવું કામ કર્યુ કે કોરોનાના દર્દીને…
ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવી બીજા દર્દીઓને આપી દેવામાં આવ્યા. જ્યારે ખરેખર જે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી તેને ઇન્જેક્શન ના મળતાં તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે…
Read More...
Read More...
