મંદિરમાં ચઢાવવામાં આવતા દૂધનો આવો ઉપયોગ જોઈને તમે પણ કરશો પ્રશંસા! જુઓ હૃદયસ્પર્શી વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ પશુપ્રેમીઓનું દિલ જીતી લીધું છે. વીડિયોનાં જોઈ શકાય છે કે કેટલાક લોકો નિરાધાર અને ભૂખ્યા કુતરાઓને દૂધ પીવડાવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો મંદિરના સ્વયંસેવકો કે પછી પૂજારી છે. જે મંદિરમાં થતી ધાર્મિક વિધિઓ અને પૂજાઓમાંથી દૂધ ભેગું કરીને પછી આવા ભૂખ્યા કૂતરાને પીવડાવે છે અને ભૂખ સંતોષે છે.

આ શાનદાર વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. તેમાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘હવે મંદિરના ધાર્મિક વિધિઓમાંથી દૂધને એકઠું કરીને રસ્તા પરના ઘણા નિરાધાર કૂતરાઓને પીવડાવવામાં આવે છે, જે તેમની ભૂખને સંતોષવાનો એક મહાન પ્રયાસ છે!’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વીડિયોને ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો મંદિરની આ ઉમદા પહેલની પ્રશંસા કરી રહ્યા છે. જોઈ શકાય છે કે કેવી રીતે દૂધને બે મોટા વાસણમાં રેડવામાં આવે છે જેથી ત્યાંના કૂતરાંનું ટોળું પીને તેમની તરસ છીપાવી રહ્યું છે. તો જુઓ આ સરસ વીડિયો….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો