જન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ
યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ યજ્ઞપુરષ સ્વામીએ સ્વબચાવની માગ કરી છે. વોટસએપમાં બચાવની માંગ સાથે મેસેજ વાયરલ કર્યા છે. સત્તાધારી સંતો-સત્તાધિશો ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હરિભક્તોને ઇમોશનલી બ્લેકમેલ કરાતા…
Read More...
Read More...
RTE હેઠળ પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખથી ભરી શકશો ફોર્મ, જાણો સમગ્ર વિગત
RTE(રાઇટ ટુ એજ્યુકેશન) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. RTE એક્ટ હેઠળ શુક્રવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમારા બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં…
Read More...
Read More...
રાજકોટમાં દીકરીએ મુસ્લિમ યુવક સાથે લગ્નની જીદ કરતા પિતાએ માથામાં ધોકો મારી હત્યા કરી નાખી
શહેરના ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારમાં ખુદ પિતાએ સગી દીકરીને માથામાં કપડાં ધોવાનો ધોકો મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. 20 વર્ષીય યુવતીને એક મુસ્લિમ યુવક (Muslim Youth) સાથે પ્રેમ સંબંધ (Love) હતો. યુવતી છેલ્લા એક કે દોઢ વર્ષથી મુસ્લિમ…
Read More...
Read More...
OMG! વધુ એક અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક…
ગત કેટલાક મહિનામાં ઘણા કલાકારોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ક્રમમાં હવે ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકની આત્મહત્યા કરવાની ખબર સામે આવી છે. અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મુંબઇના…
Read More...
Read More...
‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફૅમ ટીવી એક્ટર સમીર શર્માએ કિચનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ તથા ‘કહાની ઘર ઘર કી’ સિરિયલથી લોકપ્રિય થયેલા એક્ટર તથા મોડલ 44 વર્ષીય સમીર શર્માએ આત્મહત્યા કરી હતી. પાંચ ઓગસ્ટની રાત્રે ચોકીદારે સમીરના ઘરમાં તેને લટકતી હાલતમાં જોયો હતો. પોલીસને આશંકા છે કે સમીરે ત્રણ દિવસ…
Read More...
Read More...
એક-એક શ્વાસ માટે તરફડિયા મારતા કોરોના 8 દર્દીઓને તંત્રએ ICUમાં મોતને ઘાટ ઉતારી દીધા
શ્રેય હોસ્પિટલમાં ગત મધરાત્રિએ લાગેલી આગમાં જે 8 લોકોએ જીવ ગુમાવ્યો તેઓ ખરા અર્થમાં કોરોના સામેના વોરિયર્સ હતા. પરંતુ આ એવા હતભાગી વોરિયર્સ હતા કે જેમનો જીવ હોસ્પિટલની બેદરકારીને લીધે ગયો. આ તમામ આઠ જણા ICUમાં દાખલ થવા માટે શ્રેય હોસ્પિટલને…
Read More...
Read More...
બોળ ચોથ: વ્રત કથા અને વિધિ, આ દિવસે મહિલાઓ નથી જમતી સમારેલી અને ઘઉંના લોટની વસ્તુઓ
હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,034 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 67,811 થયો
ભારતમાં કોરોનાના કેસ આજે 19 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 67 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. તો…
Read More...
Read More...
ઓશીકા વગર સૂવાનું ચાલુ કરો, શરીરમાં મહેસૂસ થશે અદભૂત ફેરફાર, જાણો ઓશીકા વગર સૂવાના ફાયદા
દરેક વ્યક્તિને સૂવાની અમુક પ્રકારની વિશેષ આદતો હોય છે. તેમાંય ઓશીકુ તમારી ઊંઘની કમ્ફર્ટમાં મોટો ભાગ ભજવે છે. અમુક લોકોને તો તેમના ઓશીકા સિવાય ઊંઘ પણ નથી આવતી.
ઓશીકાની જાડાઈ, સોફ્ટનેસ, મટિરિયલ દરેક અંગે માણસની પોતપોતાની ચોઈસ હોય છે.…
Read More...
Read More...
સુરતમાં એક બાજુ કોરોનાની મહામારીનો માર અને બીજી બાજુ અનાજમાંય કૌભાંડ? જાણો શું છે સમગ્ર ઘટના!
એક તરફ મહામારી અને નોકરી-ધંધા બંઘ એમાં સરકાર દ્વારા સહાયને નામે અપાતા અનાજ પર પણ તરાપ મારવામાં આવે ત્યારે શું થાય? આવી જ ઘટના સામે આવી છે. સુરતમાં ગરીબોના અનાજ પર કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
લેટેસ્ટ…
Read More...
Read More...
