ગુજરાત હાઈકોર્ટે સરકારનો સ્કૂલ ફી માફીનો પરિપત્ર કર્યો રદ્દ, કહ્યું- સ્કુલ ન ખુલે ત્યાં સુધી આ ફી…
ઓનલાઈન શિક્ષણ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઈકોર્ટે જૂના પરિપત્રને રદ્દ કરીને રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, સંચાલકો-વાલીઓના હિતનુ ધ્યાન રાખવામાં આવે. સંચાલકો ફી અંગે સરળ હપ્તાની…
Read More...
Read More...
જેતપુરમાં વ્યાજખોરોનાં ત્રાસથી પતી-પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો
બેફામ બનેલા વ્યાજંકવાદીઓને નાથવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. રોજ બરોજ વ્યાજંકવાદીની ધમકી કે માર મારવાનાં બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજખોરનાં ત્રાસથી પતી-પત્નીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે.…
Read More...
Read More...
ઘોર કળિયુગ! દાહોદના ફતેપુરામાં 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી ગઈ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને…
Read More...
Read More...
નકલી ઘી મામલે દૂધસાગર ડેરીના ચેરમેન, MD, લેબ હેડ સહિત પાંચ લોકો વિરૂદ્ધ નોંધાય ફરિયાદ
દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ…
Read More...
Read More...
સુરતમાં કોરોના વોરિયર ડોક્ટરનું નિધન થતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા પાર્થિવ દેહને તિરંગામાં લપેટી આપી…
શહેરની ખાનગી વિનસ હોસ્પિટલના 34 વર્ષીય RMO ડો.હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. છેલ્લા 10 દિવસની સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયા બાદ મોત થયું છે. જેથી વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ડો.હિતેશભાઈના મૃતદેહને શહીદવીરની જેમ…
Read More...
Read More...
અમદાવાદમાં નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, કોરોનાના 8 દર્દીઓના કરૂણ મોત
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં આઈસીયુમાં દાખલ કોરોનાના 8…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,073 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 66,777 થયો
ભારતમાં કોરોનાના કેસ આજે 19 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 66 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. બીજી તરફ…
Read More...
Read More...
શરીરને કાયમ નિરોગી રાખવા માટે રોજ આ રીતે પીઓ ગરમ પાણી, 1 નહીં થશે 14 મોટા ફાયદા
જો તમે તમારી હેલ્થ માટે સજાગ છો તો તમારે ખાસ કરીને અત્યારે કોરોના મહામારીમાં ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે. ગરમ પાણી અનેક રોગને દૂર કરે છે સાથે તમારું મેટાબોલિઝમ પણ સારું રાખે છે. આજે જાણો ક્યારે અને કેવી…
Read More...
Read More...
લેબનનની રાજધાનીમાં 2 ભયાનક વિસ્ફોટ, હોલીવુડ મૂવીની જેમ સેકન્ડમાં ઈમારતોના ફૂરચા ઊડી ગયાં
લેબનનની રાજધાની બેરૂતમાં એક ભયાનક વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટ કેવી રીતે અને કેમ થયો તે અંગે કોઈ માહિતી નથી. જો કે સોશિયલ મીડિયા પર થયેલા બ્લાસ્ટનો ભયાનક વીડિયો અને વિસ્ફોટ બાદ ભયાનક દ્રશ્યોના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. પ્રારંભિક અહેવાલો…
Read More...
Read More...
વૈજ્ઞાનિકોને મળી કોરોનાની કમજોરી, આવા પાણીથી શરીરમાં જ મરી રહ્યો છે વાયરસ! રશિયન વૈજ્ઞાનિકોને અભ્યાસ…
કોરોના વાયરસને રોકવા માટે તૈયાર કરાયેલી વેક્સીન સાથે જોડાયેલા એપડેટ્સની રોજે રોજ ખબરો આવી રહી છે. પરંતુ એક કોરોના મામલે એક સારી ખબર સામે આવી છે, જેને જાણ્યા બાદ તમે પણ રાહતના શ્વાસ લેશો. કોરોના સંક્રમણને રોકવા માટે સાદુ પાણી મહત્વની ભૂમિકા…
Read More...
Read More...
