માટીની તાવડી પર બનેલી રોટલી ખાવાંનું ચાલું કરો, પેટની તમામ તકલીફો થશે દૂર જાણો અને શેર કરો

આજનાં આ આધુનિક સમયમાં જૂની ઢબ અને જૂનાં વાસણો દૂર થઇ ગયા છે. લોકો નોન સ્ટિક, પ્લાસ્ટિક અને કાચનાં વાસણો તરફ વળ્યા છે. આજકાલનાં સમયમાં આ જ ઇન ટ્રેન્ડ છે. પણ જૂનાં વાસણો ચૂલા પરની રસોઇ તમામનું ખાસ મહત્વ છે. ભલે આજનાં સમયમાં તે આઉટડેટેડ અને આઉટ ઓફ ક્લાસ ગણાય. પણ માટીનાં વાસણોમાં બનેલું ભોજન, […]

નકલી પુસ્તક કૌભાંડનો સૌથી મોટો પર્દાફાર્શ, ભાજપના જ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હતા નકલી પુસ્તકો

NCERTના નકલી પુસ્તકોનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં 35 કરોડની કિંમતના પુસ્તકો મળ્યા છે. નકલી પુસ્તકોના કૌભાંડમાં ભાજપ નેતાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં NCERTના નકલી પુસ્તકોનું કૌભાંડ પકડાયું છે. ભાજપના નેતાએ નકલી પુસ્તકો છપાવ્યા હોવાનો ખુલાસો થતા રાજકારણ ગરમાયું છે. ભાજપનાં જ પ્રિન્ટિંગ પ્રેસમાં પુસ્તકો છપાતા હતા. […]

મોરબી હાઈવે પર મોટા-મોટા ખાડા પડી જતાં યુવાનોએ તંત્રની આંખ ઉઘાડવા ખાડામાં વૃક્ષ વાવી અનોખી રીતે ધ્યાન ખેંચવાનો કર્યો પ્રયાસ

મોરબીમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ત્રાજપર નજીક આવેલા મોરબી વાંકાનેર હાઈવે પર પણ ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એટલું જ નહીં લખધીરપુર રોડ પણ અતિ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જોકે આ […]

ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરી લેનાર સુરતની કોમલની હચમચાવી દેતી સુસાઇડ નોટ સામે આવી

સુરતમાં પુણા ખાતે એક પરિણીતાએ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે આપઘાત કરવાના કેસમાં મૃતકના પિતાએ તેના જમાઇ આશિષ, સસરા દેવેન્દ્ર સાસુ રચના, જેઠ અભિષેક, જેઠાણી નિકિતા સામે આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. એવી માહિતી મળી છે કે કોમલ અને આશિષે પ્રેમ લગ્ન કર્યા હતા. એવી પણ વિગત સામે આવી છે કે કોમલના પિતાએ […]

આ છે ‘વાયર વુમન’ ઉષા, ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં લાઈન વુમનનું કામ કરતી આ મહિલા કોઈ પણ સીડી વગર વીજળીના થાંભલા પર ચડી જાય છે

વિશ્વભરની મહિલાઓ પુરુષોની સમાનતાનું કામ કરી છે. લોકો કહે છે કે, આ કામ પુરુષોથી જ થાય, મહિલાઓથી નહિ. ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝે એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં એક મહિલા વીજળીના થાંભલા પર આરામથી ચડતી દેખાઈ રહી છે. પાવર સપ્લાય ચાલુ કરીને તે થાંભલા પરથી ઉતરતી પણ દેખાઈ રહી છે. આ મહિલા મહારાષ્ટ્રના બીડ જીલ્લાની […]

એવરેસ્ટ મસાલાના માલિક વાડીલાલ શાહનું નિધન, પાંચ દિવસમાં પરિવારમાં બીજું નિધન

પાંચ દાયકાથી પણ વધુ જૂની એવરેસ્ટ મસાલા બ્રાન્ડના સ્થાપક અને માલિક વાડીલાલ શાહનું 21 ઓગસ્ટે મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. મૂળ જામનગર જીલ્લાના વતની વાડીકાકાના હુલામણા નામથી જાણીતા હતા. તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આ અંગે જાણકારી આપી હતી. શાહ પરિવારમાં પાંચ દિવસમાં આ બીજું મૃત્યુ થયું છે. 16 ઓગસ્ટના […]

ગુજરાતના વાહન ચાલકો પર વધુ એક બોજ: PUC સર્ટિફિકેટના દરમાં કરાયો તોતિંગ વધારો

રાજ્ય સરકારે વાહનોની PUC(પોલ્યુશન અંડર કન્ટ્રોલ) સર્ટિફિકેટના દરમાં 50થી લઈ 140 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. આ નવા વધારા મુજબ, ટુ-વ્હીલરના દરમાં રૂ.10 એટલે કે 50 ટકાનો વધારો કરી રૂ.20ને બદલે રૂ.30 કરવામાં આવ્યા છે. જ્યારે થ્રી વ્હીલર વાહનોના દરમાં રૂ.35નો એટલે કે 140 ટકાનો વધારો ઝીંકીને રૂ.25ના રૂ.60 કરવામાં આવ્યા છે. તેમજ ફોર વ્હીલર(પેટ્રોલ)ના […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1204 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 84,466 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1204 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સતત વધતાં જતા આંકડાએ કેટલાક શહેરોમાં ચિંતા વધારી […]

ચરબી ઓગાળવા માટે વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો શોર્ટ કટ, રાતના ભોજનમાં આ ચાર વસ્તુઓ ન ખાવી, જુઓ વીડિયો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ચરબી ઓગાળવા માટેનો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આજે લોકોના શરીર અદોદળા થઈ ગયા છે, તેની પાછળનું કારણ બદલાતી લાઈફ સ્ટાઈલ છે. ગમે ત્યારે જમવું, ગમે તે જમવું અને ગમે ત્યારે સૂવાથી ધીમેધીમે શરીરનો વજન વધે છે. તેમના મતે શરીરનું વજન […]

તુલસીની માળા પહેરવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ

તુલસીની માળા પહેરવાનું મહત્વ જેટલું વૈજ્ઞાનિક છે એટલું તે ધાર્મિક છે. એવું માનવામાં આવે છે કે માળા પહેરવાથી આત્મા અને મન શુદ્ધ થાય છે. ભક્તોનું માનવું છે કે આ માળાના જાપ કરવાથી ભગવાન તેમની નજીક આવે છે. તે પ્રાચીન કાળથી આરોગ્યની વૃદ્ધિ માટે વિશેષ માનવામાં આવે છે. ગળામાં તુલસીની માળા પહેરવાથી અવાજ મધુર થાય છે. […]