સોનૂ સૂદે ખેડૂતને ખરીદી આપી ભેંસ, અને કહ્યું પહેલી ગાડી ખરીદવા પર પણ આટલી ખુશી નહોતી થઇ

બોલિવૂડ અભિનેતા સોનૂ સુદ લૉકડાઉનમાં મસિહા બનીને લોકોની મદદ કરી હતી. લૉકડાઉન પૂર્ણ થયા બાદ પણ લોકોની મદદ કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ સોનૂએ એક ખેડૂતને ભેંસ ખરીદીને આપી છે. સોનૂ સુદે ભેંસનો ફોટો મૂકીને ટ્વિટ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો સોનૂ સુદને […]

ભાજપના કાર્યક્રમોને મંજૂરી પ્રજાના નહીં, સુરતમાં રત્નકલાકોરની અટકાયત કરાતા સરકાર પર આક્ષેપ

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે કે, સરકાર પક્ષપાત કરે છે. સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત 4ની અટકાયત કરવામાં આવી છે. રત્ન કલાકારોની માંગોને લઇ ઉપવાસ પર બેસવાના હતા. ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે અટકાયત કરી છે. રત્ન કલાકારો પર કોરોના ફેલાવવાનો આક્ષેપ લગાવાયો હતો. […]

અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો! પુત્રએ માતાને માર માર્યો અને પુત્રવધૂએ વાળ પકડી ઘરની બહાર કાઢ્યા

અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર અને તેની પત્ની સામે એક ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો. વાળ પકડીને માર માર્યા બાદ સાસુએ તેની પુત્રવધૂ અને પોતાના જ પુત્ર સામે પોલીસ […]

દ્વારકામાં કુતૂહલ સર્જાયું: મહિલાએ ચાર હાથ અને ચાર પગવાળા નવજાતને આપ્યો જન્મ, જોઇને પરિવાર સહિત ડૉક્ટરો પણ અચંબિત રહી ગયા

દ્વારકાના કલ્યાણપુરમાં રહેતી પરપ્રાંતિય મહિલાએ ચાર હાથ, ચાર પગ ધરાવતા મૃત શિશુને જન્મ આપ્યો હતો. આ મૃત નવજાતને જોઇને પરિવાર સહિત ડૉક્ટરો પણ અચંબિત રહી ગયા હતા. પરપ્રાંતિય 24 વર્ષનાં સંગીતાબેન શ્રમિક મહિલા છે. તેમણે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો છે. હાલ તેઓ સ્વસ્થ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

રાજકોટમાં નકલી પોલીસથી સાવધાન! ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચાંદીના વેપારી પાસેથી રૂ. 75,000 પડાવી લીધા

રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની (police) ઓળખથી દાગીના (Gold Jewelry) લઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરીથી આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) ચાંદીના એક યુવાન વેપારીને (Silver trader) નકલી પોલીસ (fake police) બની બેઠેલા ત્રણ જેટલા શકશો એ રૂપિયા પડાવ્યા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે […]

સુરતમાં સાડીમાં જોબવર્ક કરનાર યુવકે વીડિયો બનાવીને આપઘાત કર્યો, ‘હું મારી મરજીથી મોતને ભેટું છે, આ પાછળ કોઈ જવાબદાર નથી’

સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને સાડી- ડ્રેસના જોબવર્કનું કામ કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક મહિનાથી કાપડ બજારમાં મંદી આવતા આર્થિક સંકડામણમાં પગલું ભરી લીધું હતું. અંતિમ પગલુ ભરતાં અગાઉ યુવાને વીડિયો બનાવ્યો હતો. જેમાં હું મારી મરજીથી મોતને ભેટું છે. આ પાછળ કોઈ જવાબદાર નથી તેવું જણાવ્યું હતું. મારે દેવું […]

સામાન્ય જનતા બાળક સાથે બાઈક પર ત્રીપલ સવારીમાં નીકળે તો દંડ, અને ખુલ્લી જીપમાં સીઆર પાટીલ 10 નેતા સાથે રેલી કાઢે તો કશું નહીં

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજકાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સમા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં પ્રદેશ પ્રમુખ ગયા ત્યાં ત્યાં કોરોનાની ગાઈડલાઈન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘દો ગજ કી દૂરી’નું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું છે. શંકરસિંહ વાઘેલા સાથે સંકળાયેલા પાર્થેશ પટેલે એક તસવીર શેર કરી છે, જેમાં સીઆર […]

ઋષિ પંચમી – જાણો ભારતના 7 મહાન ઋષિ વિશે..

આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1212 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 85,678 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1212 કેસ સામે આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

સરગવાના પાંદડાનો પાવડર કેન્સર અને હૃદયના દર્દીઓ માટે છે ઉત્તમ દવા, તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે

સરગવાના પાંદડામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, તેને ખાવામાં સામેલ કરવાથી ઈમ્યુનિટી વધે છે. કોરોનાકાળમાં તેની માગ વધી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આબુસરના પ્રમુખ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. દયાનંદના જણાવ્યા પ્રમાણે, સરગવોએ ઔષધીય રીતે મહત્ત્વનો છોડ છે. તેનું સતત સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જે કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં ફાયદાકારક સાબિત થઈ […]