પ્રેમસંબંધનો આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: પ્રેમના અનેક ખેલ ખેલી પરિવારના સંબંધો નેવે મુકતી પરિણીતાએ અનેક પરિવાર ઉજાળ્યા

રાજ્યમાં હાલ પ્રેમસંબંધના કરૂણ અંજામ આવતી ઘટનાઓનો રાફડો ફાટ્યો છે. એવી કેટલીયે ઘટનાઓ સામે આવે છે કે પોતાની પત્ની બેવફાઈ કરતી હોવાનું જાણી પતિઓ આત્મહત્યા કરી લેતી હોય છે, ત્યારે અમદાવાદમાં હાલ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી હતી. આ ગુનામા પોલીસે પત્નિ અને તેના […]

ઉત્તરપ્રદેશ સરકાર મહિલાઓ વિરુદ્ધની ગુનાખોરી ડામવા શરૂ કરશે ‘ઓપરેશન દુરાચાર’, બહેન-બેટીઓ સાથે દુષ્કર્મ કે છેડતી કરનારનાં પોસ્ટર્સ ચાર રસ્તે લગાવશે

ઉત્તરપ્રદેશની યોગીસરકારે મહિલાઓ વિરુદ્ધ થતા ગુના પર કાબૂ મેળવવા અનોખી પહેલ કરી છે. મહિલાઓ સાથે છેડતી, યૌનશોષણ અને દુષ્કર્મ જેવા ગુનાની આદત ધરાવતા ગુનેગારોનાં પોસ્ટર્સ ચાર રસ્તા પર લગાવાશે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવા ગુનાની તપાસ માટે પોલીસને ‘ઓપરેશન દુરાચારી’ શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. યોગીએ કહ્યું હતું કે આ પ્રકારના […]

ઓસ્ટ્રેલિયામાં ત્રણ ગુજરાતી યુવાનોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જો જીતશે તો ગુજરાતીઓ માટે ભવિષ્યમાં પાર્લા.ના દરવાજા ખૂલશે..

ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરીયા રાજ્યની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં ત્રણ ગુજરાતીઓએ ઝંપલાવ્યું છે. મૂળ ગુજરાતના અને વિંધમ સિટીમાં સ્થાયી થયેલા ઉત્સાહી અને ગુજરાતી સમાજમાં પ્રતિષ્ઠિત કેતન પટેલ, કપિલ ઠક્કર અને ઘનશ્યામ રામાણી ચૂંટણી લડી રહ્યા છે અને સમગ્ર એનઆરઆઈ સમાજ આ યુવાનોની પડખે છે. આ ત્રણ યુવાનોએ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં ડગ માંડ્યા છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે. […]

સુરતના એન્જિનિયરે બનાવ્યો વિશ્વનો પ્રથમ 360 ડિગ્રી ફરતો પંખો, રૂમમાં દરેકને મળશે સરખો પવન

સુરત શહેરના રોહિત કારેલીયાએ 360 ડિગ્રી ફરી શકે તેવો સીલિંગ ફેન બનાવ્યો છે. રોહિત કારેલિયા વ્યવસાયે એન્જિનીયર છે. તેઓ છેલ્લા પાંચથી સાત વર્ષથી વિવિધ પ્રકારના પંખાઓ પર સંશોધન કરી રહ્યા છે. અને 360 ડિગ્રી સીલિંગ ફેનનું સંશોધન પૂર્ણ કર્યા પછી તેમણે અનિલ સરાવગી હસ્તક તેની પેટન્ટ કરાવી છે. હવે તેઓ વૈશ્વિક કક્ષાએ પીસીટી એપ્લિકેશન ફાઈલ […]

ભરૂચ પાસે આવેલા સરદારબ્રિજ પર 2 ફૂટના ખાડા પડી જતાં 10થી 16 કિ.મી.નો ટ્રાફિકજામ થાય છે, 25થી 100 રૂપિયા ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કરી દેવું જોઈએ: વાહનચાલકો

નેશનલ હાઇવે નં-48 ઉપર ભરૂચ પાસે આવેલા સરદારબ્રિજ પર પડેલા ખાડાઓને કારણે છેલ્લા 3 દિવસથી સરદારબ્રિજથી ઝંઘાર સુધી 10થી 16 કિ.મી સુધી ટ્રાફિકજામ થાય છે. કાલે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિકજામની સ્થિતિ યથાવત્ રહી છે. કાલે પણ 12 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થયો હતો. આમ, છેલ્લા 72 કલાકથી વાહનચાલકો અટવાઈ ગયા છે. હાલમાં સરદારબ્રિજ પર પડેલા […]

જાણીતા સિંગર એસ પી બાલાસુબ્રમણ્યમનું નિધન, કોરોના સામે 50 દિવસ બાદ જંગ હાર્યા

74 વર્ષીય એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમને 5 ઓગસ્ટના રોજ કોરોના થયો હતો. હાલમાં તેમની હાલત ક્રિટિકલ હતી. તેમને ચેન્નઈની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે 24 સપ્ટેમ્બરની સાંજે હેલ્થ બુલેટિન રિલીઝ કરીને તેમની તબિયત અંગે માહિતી આપી હતી. હોસ્પિટલનાં અસિસ્ટન્ટ ડિરેક્ટર ડૉ. અનુરાધાએ કહ્યું હતું કે એસપીને ECMO સહિત અન્ય લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1442 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,30,391 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 57 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 91 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. મહાનગરો બાદ બીજા 4 જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા […]

શું તમારા નખની અંદર વધી રહ્યો છે બીજો નખ? તો કરો આ દેશી ઇલાજ મળશે આ સમસ્યાથી કાયમી છૂટકારો

પગની અંદર નખ નીકળવા એટલે કે ઇનગ્રોન ટો-નેલ્સ એક એવી સમસ્યા છે જેમાં આંગળીઓ સાથે જોડાયેલા માંસની અંદરથી નવા નખ બહાર આવે છે. જેનાથી અસહ્ય પીડા, આંગળીઓની લાલાશ, સોજો, અંગૂઠાની નજીક લાલાશ, લોહીનું પરિભ્રમણ ઘટે છે અને ક્યારેક રક્તસ્રાવનું કારણ બને છે. કેટલાક લોકો આ સમસ્યા દૂર કરવા માટે તેમના નખ કાપી નાખે છે, પરંતુ […]

સ્વાદિષ્ટ ચટપટું જલજીરા ઘરે જ બનાવો, પાચન માટે પણ છે બેસ્ટ, જાણો બનાવવાની સરળ રીત

કોઇ રિફ્રેશમેન્ટ ડ્રિંક લેવું હોય કે ઘરની પાર્ટીમાં ડ્રિંક સર્વ કરવું છે, સ્વાદિષ્ટ ચટપટુ જલજીરા રહેશે સૌથી બેસ્ટ… તેનો સ્વાદ પણ મજેદાર લાગે છે. સાથે જ પાચન પણ સારી રીતે થાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવવું જોઇએ જલજીરા… સામગ્રી ૧/૨ કપ – લીલી કોથમીર ૧/૨ કપ – ફુદીનો ૨ ચમચી – વરિયાળી ૧ […]

અમરેલીના આ ગામમાં વગર વરસાદે રસ્તા, ઘર, રસોડા અને બજારોમાં આપમેળે નીકળી રહ્યું છે પાણી, લોકોએ ઘરમાંથી પાણી કાઢવા મોટરો મૂકી!

વરસાદે આ વખતે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાકને જરૂરિયાત કરતા ખૂબ વધારે વરસાદ પડી ગયો છે. આ જ કારણે ખેડૂતોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી ગયો છે. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ભારે વરસાદને કારણે અમરેલીના વેણીવદર ગામ ‘પાણીવદર’ ગામ બની ગયું છે. હાલ વરસાદને કારણે ગામના લોકો […]