ઘરે બનાવીને રોજ ખાઓ આ 1 અક્સિર ચૂર્ણ, વારંવાર પેટમાં ગેસ થવો અને કબજિયાતની સમસ્યાને કાયમ માટે કરી દેશે દૂર

અત્યારે મોટી ઉંમરના લોકો હોય કે પછી યુવાનો હોય બધાંને પેટની કોઈને કોઈ સમસ્યા થઈ રહી છે. જેમાં ગેસ, કબજિયાત, અપચો, પેટમાં ભારેપણું લાગવું, રોજ પેટ સાફ ન થવું કોમન છે. આ તમારી પાચનક્રિયા ખરાબ છે એવું દર્શાવે છે. હવે આ બધી સમસ્યાઓમાં દવા તો લેવાય નહીં, જેથી અમે તમને એવું ચમત્કારી ચૂર્ણ જણાવીશું, જેને […]

ઘરે બનાવો ગરમા ગરમ ચીઝ પનીર સમોસા, બે હાથે ખાશે લોકો જાણો બનાવવાની સરળ રીત

સમોસાનું નામ સાંભળતા જ કેટલાક લોકોને મોંમાં પાણી આવી જાય છે. તો કેટલાક લોકો ચીઝી ખાવાના શોખીન હોય છે તો આજે અમે તમારા માટે ચીઝ પનીર સમોસાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ટેસ્ટી હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી ચીઝ પનીર સમોસા… સામગ્રી ૨ કપ – મેંદો 1 ચમચી […]

ઘોર કળયુગ: અમદાવાદમાં વિધવા માને ઘરમાંથી કાઢીને દીકરા-પુત્રવધૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી

આ કળયુગ છે તેના પુરાવા આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા થોડા સમયમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વૃદ્ધ મા-બાપને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તેવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. હવે વધુ એક આવી ઘટના બની છે જ્યાં વિધવા માને દીકરાએ ઘરમાંથી તગેડી મૂકી અને મારી નાખવાની ધમકી આપી છે. જુહાપુરામાં રહેતા 67 […]

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થશે, ફક્ત 50 રૂપિયામાં MRI સ્કેન, 600 રૂપિયામાં ડાયાલિસીસ કરવામાં આવશે

દેશની સૌથી સસ્તી નિદાન સુવિધા ગુરુદ્વારા બંગલા સાહિબ દિલ્હીમાં શરુ થઈ જશે. અહીં એક MRIની કિંમત ફક્ત 50 રૂપિયા હશે. આ માહિતી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આપી છે. અહીંની ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર પણ ખોલવામાં આવશે જે આવતા અઠવાડિયાથી શરુ થઇ જશે. અહીં ફક્ત 600 રૂપિયામાં ડાયાલિસીસ કરવામાં આવશે. આ માટેના નિદાનના 6 […]

યુપીમાં ગેંગરેપ કેસમાં ફરાર થયેલા ભાજપ નેતાને પોલીસે ઝડપી પાડ્યો, વિદ્યાર્થિની પર દુષ્કર્મનો છે આરોપ

યુપીના પ્રયાગરાજમાં ગેંગરેપના આરોપી ભાજપના નેતાની આખરે ધરપકડ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીનીએ ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી અને ડોક્ટર અનિલ દ્વિવેદી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. આ બંને વિરુદ્ધ પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ડો. અનિલ કુમાર દ્વિવેદીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો, પરંતુ શ્યામ […]

સુરતમાં ફ્રૂટની લારીવાળા પાસેથી 1000 રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાન રંગેહાથ ઝડપાયા

સુરત શહેરમાં ફ્રુટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાનને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં બંને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. મહિનાના રૂપિયા 500થી 1000 લાંચ માગતા મળતી માહિતી પ્રમાણે, ફ્રુટના છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી અવાર-નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી […]

ગુજરાતની શર્મનાક ઘટનાઃ જામનગરમાં 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ઉંઘની દવા પીવડાવી સામુહિક દુષ્કર્મ આચર્યું

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં જામનગરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ છે. આ અંગેની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળે દોડી જઈ પરિવારજનોના નિવેદન નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે અને […]

નવરાત્રિના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું-200 લોકો સાથે ગરબા યોજાઈ શકે, રિ-ઓપનની નવી ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવાની શક્યતા

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે નવરાત્રિના આયોજન અંગે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે આ મામલે રાજ્ય સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. નવરાત્રિ આડે માત્ર બે અઠવાડીયા જ બાકી હોવાછતાં ગરબાની મંજરી આપવા અંગે ગુજરાત સરકાર અસમંજસમાં છે. આ પહેલા મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે કહ્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રીના સૂર […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1302 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,42,700 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1302 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,42,700એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 […]

દાડમ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા, તેના પાનનો પણ ઔષધી તરીકે કરી શકાય ઉપયોગ, તેના આ ખાસ ઉપાયો જાણો અને શેર કરો

દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા મળેછે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગ કરી શકાય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમને અનેક બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. ચાલો જાણીએ. સ્વાદસભર દાડમમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન એ, […]