ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીની હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ, પૈસા નહિ આપો તો રજા નહિ મળે. તેમ કહી મહિલાને બે દિવસ સુધી ગોંધી રાખી

અમદાવાદ શહેરના (Ahmedabad City) કુબેરનગર વિસ્તાર (Kubernagar Area)માં ભાજપ (BJP)ના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (Former Minister for Women and Child Welfare) ડો.નિર્માલાબેન વાઘવાનીની સિદ્ધિ હોસ્પિટલ (Sidhhi Hospital)માં પ્રસુતિ કરાવવા આવેલી મહિલા પાસેથી નક્કી કર્યા બાદ વધુ બિલની માંગણી કરતા બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોંધી રાખવામા આવી હતી. જોકે આ મહિલાએ હોસ્પિટલમાંથી જ પોલીસને […]

જયપુરમાં 100ની સ્પીડથી ઓડી ચલાવી રહેલી છોકરીઓએ યુવકને અડફટે લેતા 30 ફૂટ હવામાં ફંગોળાયો અને યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું, આને દુર્ઘટના નહીં, હત્યા કહેવાય

જયપુરમાં અજમેર એલિવેટેડ રોડ પર શુક્રવાર સવારે 8 વાગ્યે 2 છોકરી 100ની સ્પીડમાં ઓડી ગાડી દોડાવી રહી હતી. સ્પીડના ચક્કરમાં કંટ્રોલ ન રહ્યું અને એક યુવકને ટક્કર મારી દીધી. યુવક રોડથી લગભગ 30 ફૂટ હવામાં ઊછળીને પાસે આવેલા મકાનના ધાબા પર પડ્યો. તેનો એક હાથ અને એક પગ કપાઈને અલગ થઈ ગયા હતા. યુવકનું ઘટનાસ્થળે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1035 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,78,633 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તો રાજ્યમાં 900થી પણ ઓછા કેસ આવી રહ્યા હતા. ત્યાં જ હવે છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનો કહેર […]

બહુ જ કામના છે દાદીમાના પ્રાચીન 15 નુસખાઓ, કોઈપણ સમસ્યા થાય તો આ ઉપચાર અજમાવીને કરજો ઈલાજ

આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલોપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો માટે દાદીમાના પ્રાચીન નુસખાઓ જણાવીશું, જેને અપનાવી તરત જ ફાયદો થશે. તો […]

શિયાળામાં વેજીટેબલ સૂપ પીવાથી થશે અધધ ફાયદાઓ, શરદી સહિત આ બીમારીઓ રહેશે દૂર

શિયાળો (Winter)શરૂ થઈ ગયો છે અને આ સિઝનમાં સૂપ(Soup) કરતાં વધુ કંઈ ફાયદાકારક નથી. લોકો સામાન્ય રીતે જ્યારે બીમાર હોય છે ત્યારે સૂપનું સેવન કરે છે પરંતુ સ્વસ્થ રહેવા માટે દરરોજ તેને પીવું જરૂરી છે. સૂપમાં વિટામિન, પ્રોટીન, એન્ટી ઓક્સિડેન્ટ્સ અને મેગ્નેશિયમ જેવા ઘણા ગુણધર્મો છે, જે તમને શરદી અને ઉધરસ તેમજ કેન્સર જેવા રોગોથી […]

બનાસકાંઠામાં ઈકો કારનો અકસ્માત થતા કારની તલાશી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી, રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ ઝડપાયાં, એક મહિલા પણ સામેલ

કોરોના મહામારીના સમયમાં વધુ એકવાર બનાસકાંઠાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઇકો ગાડી, એમડી ડ્રગ્સ સહિત 4.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે NDPS એક્સ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાખણી તાલુકાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતા એક મહિલા સહિત […]

ખાનીગ હોસ્પિટલની મહિલા ડોક્ટરની કરતૂત કેમેરામાં થઈ કેદ, ‘યુવતી કુંવારી છે તો ગર્ભપાતના રૂ.10,000 થશે’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

અત્યારે ગેરકાયદે ગર્ભપાત કરાવનાર ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ છાસવારે આવા લાલચી ડોક્ટરો ઝડપાતા હોય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ખાનીગ હોસ્પિટલની મહિલા ડોક્ટર (Lady Doctor) ગર્ભપાત (Abortion) માટે પૈસા અંગેની વાતચીત કરી હતી. યુવતી કુંવારી હોવાથી 10 હજાર રૂપિયા થશે એવી વાત પણ કેમેરામાં કેદ […]

પોલીસની જાહેરમાં ગુંડાગીરી: રાજકોટમાં પાલીસે 4 વર્ષ જુની ટ્રાફિક રિસિપ્ટ પધરાવતા યુવાને સવાલ પુછ્યો તો અટકાયત કરી લીધી, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

રાજકોટ પોલીસની જાહેરમાં ગુંડાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રાફિક પોલીસે નાગરિકને ખોટી જગ્યાએ કાર પાર્ક કરવા બદલ 2016ની રિસિપ્ટ આપી હતી. તો આ મામલે નાગરિકે ટ્રાફિક પોલીસને 2016ની રિસિપ્ટ આપવાનું કારણ પૂછ્યું. ત્યારે પોલીસે ઉદ્વતાઈભર્યું વર્તન કરી નાગરિકની બળજબરી પૂર્વક અટકાયત કરી છે. ત્યારે હવે સવાલ એ છે કે, વર્ષ 2020માં […]

ઘરમાં કોઈને કહ્યા વિના 12 વર્ષની વયમાં મુંબઈ નાસી આવ્યા, ફૂટપાથ પર રહ્યા, પ્રસાદથી પેટ ભર્યું, લગ્નમાં વેઇટર બન્યા અને પછી ઊભી કરી 40 કરોડની કંપની

રાજસ્થાનના દુર્ગારામ ચૌધરી માત્ર 12 વર્ષની વયમાં ઘરમાં કોઈને કહ્યા વિના ટ્રેનમાં બેસી ગયા હતા. ક્યાં જવું છે, શું કરવું છે, ક્યાં રહેવું છે, એ કંઈ જાણતા નહોતા. બસ, મનમાં એ જ હતું કે કંઈક કરવું છે. 150 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યા હતા. આજે બે કંપનીના માલિક છે, જેનું ટર્નઓવર 40 કરોડ રૂપિયાથી વધુ છે. […]

પીરાણા અગ્નિકાંડમાં માતા-પિતા ગુમાવનાર 7 વર્ષનાં બાળકની દિલ ધ્રૂજાવનારી કહાની સાંભળીને આંખમાંથી આંસુ સરી પડશે

અમદાવાદ પીરાણા અગ્નિકાંડે 12 વ્યક્તિઓનાં પરિવારજનોનાં જીવન અસ્તવ્યસ્ત કરી દીધા છે. તેવામાં પીરાણા અગ્નિકાંડની દિલને હચમચાવી દે તેવી ઈમોશનલ વાત સામે આવી છે. પીરાણા અગ્નિકાંડમાં માથુર અને એન્જિલના (પતિ-પત્ની)નાં મોત નિપજ્યાં છે. અને તેઓનાં બે બાળકો હવે નોંધારા બન્યા છે. 7મી નવેમ્બરે નાના દીકરાની બર્થ ડે માટે તેઓ ગિફ્ટ લઈને પણ આવ્યા હતા. પણ હવે […]