અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાતોરાત બદલાઈ જાય છે ગાડીના અવાજ! કારણ જાણીને તમે પણ ચોંકી જશો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. જે ગેંગ (thief) એવી કરતૂતોને અંજામ આપી રહી છે કે રાતોરાત ઇકો ગાડીના અવાજ બદલાઈ જાય છે. તમને જાણીને પણ નવી લાગશે ક્યાંક એવી ગેંગ છે કે જે માત્ર ને માત્ર ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરે છે. કેટલાક દિવસ અગાઉ નરોડાના (Naroda) એક ગોડાઉનમાંથી […]

અચાનક બ્લાસ્ટ થતાં જમીન ફાટતા સાત વર્ષની દીકરીની નજર સામે જ માતા જમીનમાં સમાઈ ગઈ – લોકોમાં ડરનો માહોલ

ઝારખંડના ધનબાદ (Dhanbad)માં એક એવો મામલે સામે આવ્યો છે જેમાં એક જીવતી મહિલા અચાનક જમીનમાં દફન થઈ ગઈ હતી. મહિલા શુક્રવારે સવારે ખુલ્લામાં શૌચ માટે ગઈ હતી. મહિલા જઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર અવાજ સંભળાયો અને તેણી જમીનમાં સમાઈ ગઈ હતી. જે બાદમાં જમીનમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. મહિલાએ બચાવવા માટે તેની દીકરીને બૂમ […]

ગુજરાતમાં શિક્ષણની દુર્દશા: સરકારે ઓછા વિદ્યાર્થીઓના નામે 123 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરી, ત્રણ વર્ષમાં 1157 ખાનગી પ્રાથામિક સ્કૂલને માન્યતા આપી

ગુજરાતની જે સ્કૂલોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો અભ્યાસ કરે છે એવી સરકારી પ્રાથમિક સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ઓછાં બાળકોનું કારણ આપીને આ સ્કૂલો પહેલાં ખાનગી એકમને ચલાવવા આપી દેવામાં આવી હતી, પરંતુ હવે મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ખાનગી સ્કૂલોને માન્યતા આપવાનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં […]

સુરતમાં દંડની રકમનો ટાર્ગેટ પૂરો કરવા માટે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈર્ન દ્વારા જપ્ત કરવામાં આવતા હોવાનો વીડિયો આવ્યો સામે

કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈર્ન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. સોસાયટીની અંદરથી ક્રેઈર્નના લોકો દ્વારા બાઈક લઈને આવીને બહાર રાખેલી ટોઈંગ ક્રેઈર્નમાં ચડાવતા હોવાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક ક્રેઈર્નની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. અગાઉ પણ ટ્રાફિક ક્રેઈર્નની […]

ડાયમંડ વર્કરના દીકરા મૌલિક ઠુમ્મરે SVNITમાં પ્રથમ રેન્ક મેળવતા 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા, UGમાં તમામ પ્રોગ્રામમાં ફર્સ્ટ

શુક્રવારે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો 18મો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે ડો.રમેશ પોખરિયાલ “નિશંક’ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે એલ એન્ડ ટીના મુખ્ય કાર્યકારી અધિકારી વાય.એસ ત્રિવેદી હાજર રહ્યાં હતા. આ પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના 1180 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલ 27 વિદ્યાર્થીઓેને ગોલ્ડ મેડલ એનાયત […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1026 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,34,289 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદહવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે જે એક સારી વાત છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1026 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1026 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,34,289એ […]

નાળિયેરના ખાવાથી થઇ જશે શરીરની આ બિમારીઓ દૂર, પાચન સુધારવામાં કરશે મદદ, નાળિયેરના ફાયદા જાણો અને શેર કરો

નાળિયેર એક એવું ફળ છે, જે પૂજામાં મહત્ત્વનું અને શુભ માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ઘણું વધારે ફાયદાકારક છે. વિટામિન અને ખનિજથી ભરપૂર હોવાના કારણે નાળિયેર એક સુપરફૂડ છે. જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્ત કરવામાં મદદરૂપ છે, તેમાં ઘણાં પોષક તત્ત્વો છે, જે તમારા સ્વાસ્થ્ય […]

કોરોનાને હળવાશથી લેતા લોકો સાવધાન, કોરોનાથી સાજા થયેલા લોકોને મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે

કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટા ભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓમાં હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે, તેમ સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. કોરોના પછી થતી આ બીમારી સામે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર […]

અમદાવાદના કૃષ્ણનગરમાં યુવકની હત્યાનો વિડિયો વાઇરલ થયો, સાતથી આઠ આરોપી છતાં પોલીસે બે લોકોને જ આરોપી બતાવ્યા, પોલીસની કામગીરી સામે સવાલ

અમદાવાદ શહેરનું કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (Ahmedabad Krishnanagar Police Station) એટલે વિવાદોનું ઘર. તાજેતરમાં રાત્રિ કર્ફ્યૂ (Night curfew) દરમિયાન મારામારીનો બનાવ સામે આવ્યો હતો. આ મારામારી દરમિયાન એક યુવકનું સારવાર દરમિયાન મોત (Death) થયું હતું. આ કેસમાં પોલીસે બે લોકો સામે મારામારીનો જ ગુનો નોંધ્યો હતો. હત્યાની આ ઘટનામાં કૃષ્ણનગર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા […]

40 હજાર લીધા બાદ પણ ધરાયો નહીં કોન્સ્ટેબલ, બાકીના 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

પોલીસ વિભાગ લાંચ લેવાના મામલે સૌથી બદનામ થઈ ગયો છે, ભ્રષ્ટાચારના મામલામાં પોલીસ તંત્ર સૌથી અવલ્લ નંબર પર છે. રોજે-રોજ એસીબી દ્વારા સરકારી બાબુઓની પોલ ખુલ્લી પાડી લાંચીયા અધિકારીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ડાંગ જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલ એસીબીના હાથે લાગી ગયો છે, જે 10 હજાર રૂપિયાની લાંચ લેતા […]