ગુજરાતમાં શિક્ષણની દુર્દશા: સરકારે ઓછા વિદ્યાર્થીઓના નામે 123 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરી, ત્રણ…
ગુજરાતની જે સ્કૂલોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં બાળકો અભ્યાસ કરે છે એવી સરકારી પ્રાથમિક સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ઓછાં બાળકોનું કારણ આપીને આ સ્કૂલો પહેલાં ખાનગી એકમને ચલાવવા આપી દેવામાં આવી હતી, પરંતુ હવે મર્જ કરવાનો નિર્ણય લેવામાં…
Read More...
Read More...
સુરતમાં દંડની રકમનો ટાર્ગેટ પૂરો કરવા માટે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈર્ન દ્વારા…
કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈર્ન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. સોસાયટીની અંદરથી ક્રેઈર્નના લોકો દ્વારા બાઈક લઈને આવીને બહાર રાખેલી ટોઈંગ ક્રેઈર્નમાં ચડાવતા હોવાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો…
Read More...
Read More...
ડાયમંડ વર્કરના દીકરા મૌલિક ઠુમ્મરે SVNITમાં પ્રથમ રેન્ક મેળવતા 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા, UGમાં તમામ…
શુક્રવારે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો 18મો પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે ડો.રમેશ પોખરિયાલ “નિશંક’ અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે એલ એન્ડ ટીના મુખ્ય કાર્યકારી અધિકારી વાય.એસ ત્રિવેદી હાજર રહ્યાં…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1026 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદહવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે જે એક સારી વાત છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના…
Read More...
Read More...
નાળિયેરના ખાવાથી થઇ જશે શરીરની આ બિમારીઓ દૂર, પાચન સુધારવામાં કરશે મદદ, નાળિયેરના ફાયદા જાણો અને શેર…
નાળિયેર એક એવું ફળ છે, જે પૂજામાં મહત્ત્વનું અને શુભ માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ઘણું વધારે ફાયદાકારક છે. વિટામિન અને ખનિજથી ભરપૂર હોવાના કારણે નાળિયેર એક સુપરફૂડ છે.
જે તમારી…
Read More...
Read More...
કોરોનાને હળવાશથી લેતા લોકો સાવધાન, કોરોનાથી સાજા થયેલા લોકોને મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે
કોરોનાથી સાજા થયેલા અને એમાંય મોટા ભાગના ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓમાં હવે મ્યુકર માઈકોસીસ નામની બીમારી થઈ રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા ૪૪ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી ૯ દર્દીનાં મોત થયા છે, તેમ…
Read More...
Read More...
અમદાવાદના કૃષ્ણનગરમાં યુવકની હત્યાનો વિડિયો વાઇરલ થયો, સાતથી આઠ આરોપી છતાં પોલીસે બે લોકોને જ આરોપી…
અમદાવાદ શહેરનું કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (Ahmedabad Krishnanagar Police Station) એટલે વિવાદોનું ઘર. તાજેતરમાં રાત્રિ કર્ફ્યૂ (Night curfew) દરમિયાન મારામારીનો બનાવ સામે આવ્યો હતો. આ મારામારી દરમિયાન એક યુવકનું સારવાર દરમિયાન મોત (Death) થયું…
Read More...
Read More...
40 હજાર લીધા બાદ પણ ધરાયો નહીં કોન્સ્ટેબલ, બાકીના 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
પોલીસ વિભાગ લાંચ લેવાના મામલે સૌથી બદનામ થઈ ગયો છે, ભ્રષ્ટાચારના મામલામાં પોલીસ તંત્ર સૌથી અવલ્લ નંબર પર છે. રોજે-રોજ એસીબી દ્વારા સરકારી બાબુઓની પોલ ખુલ્લી પાડી લાંચીયા અધિકારીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે ડાંગ…
Read More...
Read More...
મર્સિડીઝ કારની ટક્કરથી ડિલીવરી બોયનું મોત થતાં પરિવારની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ, ઘટનાસ્થળે જઈને…
મુંબઈના અંધેરી વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં મૃતક ડિલીવરી બોય સતીશ પારસનાથ ગુપ્તા (19)ના પરિવારની મદદ માટે સોનુ સૂદ આગળ આવ્યો છે. ડિલીવરી બોય ઝોમેટા માટે કામ કરતો હતો. સોનુ સૂદે શુક્રવાર, 18 ડિસેમ્બરના રોજ ઘટનાસ્થળ પર જઈને કહ્યું હતું…
Read More...
Read More...
RTOએ 3 સેવા ફેસલેસ કરી: લર્નિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા હવે RTO નહીં જવું પડે, ટુ વ્હિલરનું લાઇસન્સ…
વાહન વ્યવહાર વિભાગે અગાઉ આરટીઓ સંબંધિત સાત સેવાઓ ફેસલેસ કર્યા બાદ હવે વધુ ત્રણ સેવા ફેસલેસ કરી છે. જે ત્રણ સેવા ફેસલેસ કરી છે તેમાં જે અરજદાર પાસે ટુ વ્હિલરનું લાઇસન્સ હશે અને ફોર વ્હિલરનું લાઇસન્સ કઢાવવું હશે તો તેને લર્નિંગ માટેની…
Read More...
Read More...