ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,39,915 થયો

રાજ્યમાં હાલ કોરોના કેસોની સંખ્યા 1000થી નીચે નોંધાઈ રહી છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા (Gujarat Corona Update)990 કેસ નોંધાયા હતા. જ્યારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1181 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,39,915 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 4262 લોકોએ જીવ ગુમાવ્યો છે. […]

મગની દાળના ફાયદા તમે જાણશો તો અઠવાડિયામાં 3 વાર બનાવશો, પેટ ખરાબ હોય તો થશે લાભ

સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ સારું ન હોય ત્યારે મગની દાળનું સેવન અન્ય દાળની જેમ કરવાની સલાહ અપાય છે. મગની દાળ હંમેશાં અન્ય દાળની જેમ જ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગની દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખ નીચેનાં ડાર્ક સર્કલને પણ ઘટાડે છે. મગની દાળમાં ફોસ્ફરસ હોય છે. […]

શિયાળામાં રોજ એક મુઠી શેકેલા ચણા ખાવાથી થશે અધધધ ફાયદાઓ, માની નહી શકો તેટલો થશે લાભ, જાણો અને શેર કરો

શિયાળામાં લોકો શેકેલી મગફળી અને મકાઈ ખાવાની મજા લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને સુગર નિયંત્રણવાળા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ઓછી ચરબી હોવા ઉપરાંત, તેનું સેવન ઉર્જા સ્તરમાં વધારો કરી શકે છે.તે વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. […]

સુરતની યુવતીને પરિવારની જાણ બહાર મુંબઈનાં યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યાં, 15 દિવસમાં જ આંખ ઊઘડી ગઈ!

સુરત શહેરની એક યુવતીને મુંબઈના યુવક સાથે પરિવારની જાણ બહાર લગ્ન કરવા ભારે પડ્યા છે. લગ્નના 15 દિવસમાં જ યુવક આ યુવતીને દહેજ માટે ત્રાસ આપતો હતો. એટલું જ નહીં પતિ તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધતો હતો. જ્યારે યુવતીની સાસુ તેણીને એવી ધમકી આપતી હતી કે, ‘મારો હાથ જાતે કાપીને, માથું ફોડીને […]

લંડનથી પતિનો સુરત પોલીસને ફોન આવતા મચી અફડાતફડી, ‘મારી પત્નીને બચાવી લો, તાપી બ્રિજ પર ઉભી છે’

પારિવારિક કારણોથી કંટાળીને સુરત (Surat)ના અડાજણ (Adajan)માં રહેતી પરિણીતા બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી. ત્યાંથી લંડન (London) રહેતા પતિ (Hasband)ને વીડિયો કોલ (Video call) કરી પોતે આત્મહત્યા (Suicide) માટે આવી હોવાનું જણાવી ફોન કાપી નાંખતાં ડરી ગયેલા પતિએ લંડનથી સુરત પોલીસ કંટ્રોલ રૃમ (Surat Police Control Room)માં ફોન કરી મદદ માગી હતી. અડાજણ પોલીસની દોડાદોડી […]

લોકડાઉનમાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન જતાં અમદાવાદમાં કંપનીના માલિકે સાતમા માળેથી લગાવી મોતની છલાંગ

લોકડાઉન કારણે ધંધા વ્યવસાયમાં નુકસાન જવાથી લોકો આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ખાનગી કંપનીના ડિરેક્ટરે વ્યાપારમાં નુકસાન થતાં ડિપ્રેશન રહેતાં મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું હતું. પોલીસે (Ahmedabad Police) આ મામલે તપાસ શરૂ કરી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાન અંકિત […]

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી મુસીબત, પોસ્ટ કોવિડ પછી ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો, 10 વ્યક્તિના હાથ-પગ લકવાગ્રસ્ત થયા

રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 80 ટકા જેટલાં બેડ ખાલી પડ્યાં છે, ત્યારે રાજ્યમાં કોરોનાની બીમારીને હરાવીને સાજા થયેલા દર્દીઓ માટે નવી મુસીબત ઊભી થઈ છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે દેખા દીધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ […]

પાગલની સેવા એજ પ્રભુસેવા માનનાર સુરતના પરેશભાઈ ડાંખરા

ઘરમાં એક વ્યક્તિ અસ્થિર મગજની હોય તો પરિવારજનોને બોજ લાગે અને તેનો ઉછેર કરવો મુશ્કેલ બની જતો હોય છે. ત્યારે વરાછાના હીરાદલાલ પરેશભાઈ ડાંખરા ગાંડાઓની સેવાને સર્વસ્વ માને છે. પરેશભાઈ સાથે 20 જેટલી અસ્થિર મગજની વ્યકિતઓ રહે છે. ડાંખરાદંપતી માટે તેમની સેવા એજ પ્રભુસેવા છે. 31 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરેશભાઈ ડાંખરાએ જણાવ્યું હતું […]

ગુજરાતની નારીશક્તિ: રાજકોટની આસપાસ આવેલા સાવજોની રાત-દિવસ દેખરેખ રાખે છે 3 મહિલા અધિકારી, રાત્રે 2 વાગ્યે મારણના સ્થળે પહોંચી ગાયોની રક્ષા કરી

રાજકોટની આસપાસના વિસ્તારોમાં સિંહના ત્રણ ગ્રુપ આવી પહોંચ્યા છે, ત્રણ મહિલા અધિકારી- હંસાબેન મોકરિયા, તૃપ્તિબેન જોશી અને વિલાસબેન અંટાળા 17 સાવજો લોકોથી દૂર રહે અને સિંહને પણ ઊની આંચ ન આવે એ માટે રાત-દિવસ મહેનત કરી દેખરેખ રાખી રહ્યાં છે. આરબટીંબડીમાં ત્રાટકેલા સિંહ વિશે ઈન્ચાર્જ આરએફઓ તૃપ્તિબેન જણાવે છે, ‘રાત્રિના 10.30 વાગ્યે પીપળવા સરપંચનો ફોન […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,38,205 થયો

ગુજરાતમાં આજે કોરોના (Gujarat Corona Update)નાં વધુ 958 કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આજે 1309 દર્દીઓ સાજા થયા હતા. ગુજરાતમાં કોરોના (Covid 19)નાં કુલ 2,38,205 કેસ થઈ ચૂક્યા છે. જ્યારે 4254 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે કુલ 2,22,911 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાના નવા 958 કેસમાંથી અમદાવાદમાં 202 કેસ, 4નાં […]