માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો આવ્યો સામે, અમદાવાદમાં પૌત્ર આર્થિક રીતે સદ્ધર થતાં પરિવાર વડીલને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ ગયો

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો જીવનસંધ્યા આશ્રમમાં બન્યો છે. 83 વર્ષના હરિવદન ત્રિવેદી 11 વર્ષથી જીવનસંધ્યા આશ્રમમાં રહેતા હતા. શનિવારે તેમનો પરિવાર તેમને ઘરે પરત લેવા આવી પહોંચ્યો ત્યારે આશ્રમમાં રહેતા અનેક વૃદ્ધો હરખાયા હતા. હરિવદનભાઇ ત્રિવેદીએ મિલમાંથી નિવૃત્ત થયા બાદ ભાડાના મકાનમાં રહેવું પડતું હતું. તેમનો દીકરો કર્મકાંડના વ્યવસાયમાં […]

સુરતમાં ચાર સંતાનોમાં સૌથી મોટી દીકરીએ ફાંસો ખાઈ આપઘાત કરી જિંદગી ટૂંકાવી: માતાપિતા સ્તબ્ધ

સુરત શહેરમાં (Surat) છેલ્લા ઘણા દિવસોથી આપઘાતનો (Suicide) સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાસ કરીને તરૂણી અને યુવતીના (Girl) આપઘાતની ટૂંક સમયમાં આ બીજી ઘટના સામે આવી છે. શહેરના સચિન (Sachin) વિસ્તારમાં આવેલા જલારામનગરમાં (Jalaram Nagar) રહેતી એક તરૂણીએ માતાપિતાની ગેરહાજરીમાં આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. સચિનના જલારામનગરમાં રહેતા […]

ઉત્તરાયણમાં ધાબા પર 50 લોકોને એકઠાં થવાની મંજૂરી નહીં; પણ ભીડ ભેગી કરનારા નેતાઓ સામે સરકાર ચૂપ આવો ભેદભાવ કેમ?

ઉત્તરાયણ આડે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે રાજ્ય સરકારે ધાબા પર 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા નહીં થવાની જાહેરાત કરી છે, પરંતુ નેતાઓ જ ભીડ ભેગી કરીને રાજકીય કાર્યક્રમો કરે તે બાબતે સરકાર ચૂપ છે. ઉત્તરાયણ અંગે બે દિવસમાં એસઓપી જાહેર કરવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારની કોર કમિટીમાં […]

સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટ ન લેતાં કરિયાણાના દુકાનદારની બે યુવકોએ કરી હત્યા, પરિવારની આરોપીઓને ફાંસીની સજાની માગ

વરાછાના પાટી ચાલમાં 28 વર્ષીય કરિયાણાના વેપારી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર બે ભાઇઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે. 50ની ફાટેલી નોટ હોવાથી સોડા આપવાનો ઇન્કાર કરતા દુકાનદારની રવિવારે હત્યા કરવામાં આવી હતી. વરાછા લંબેહનુમાન રોડ સ્થિત આવેલી પાટીચાલમાં છેલ્લા ઘણા વર્ષથી અમરદીપ (ઉવ,28) કરિયાણાની દુકાન ચલાવે છે. તેની દુકાન પર આ જ વિસ્તારમાં […]

ગુજરાતનો વધુ એક જવાન મા ભોમની રક્ષા કરતા શહીદ થયો, પરિવારજનોમાં કરૂણ આક્રંદ

મા ભોમની રક્ષા કરતા ગુજરાત (Gujarat)નો વધુ સપૂત શહીદ (Martyr) થયો છે. બનાસકાંઠા (Banaskatha)નો આર્મી જવાન (Army jawan) શહીદ થયો હોવાના અહેવાલ મળી છે, જેના કારણે પરિવારજનો (Family members)માં કરૂણ આક્રંદ (Tragic cry) છવાયો છે. બનાસકાંઠાના પાલનપુર (Palanpur)ના મોટા ગામ (Mota Village)માં હાલ શોકનો માહોલ સર્જાયો છે. આ ઈન્ડિયન આર્મી (Indian Army)નું નામ લાલસિંહ હડિયોલ […]

ગુજરાતમાં કોરોના ટાઢો પડ્યો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 698 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 247,926 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 698 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 698 Corona Positive Case In […]

ગોળ અને ઘીને માનવામાં આવે છે શિયાળાનું ‘સુપરફૂડ’ તેના ફાયદા જાણો અને શેર કરો

જમતી વખતે ગોળમાં ઘી (Jaggery and Ghee) નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં (Winter) ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. તો આજે […]

પેટમાં દુખાવો, માથાનો દુખાવો, શરદી અને કફ જેવી સમસ્યાઓ ચપટીમાં ભગાડશે આ અક્સીર ઈલાજ, જાણો અને શેર કરો

નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ખાવી નુકસાનકારક હોય છે. જેથી અમે અવાર-નવાર તમને ઘરેલૂ ઈલાજ વિશે જણાવતા રહીએ છીએ. આ ઘેરલૂ ઈલાજ અસરકારક હોવાની સાથે ઉપયોગ કરવામાં પણ સરળ હોય છે અને નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આડઅસર વિના ફાયદો કરે છે. જેથી આજે અમે તમને આધાશીશી, કોલેરા, દમ, ગળા અને પેટના રોગો […]

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ જ બન્યો બુટલેગર, 40 પેટી વિદેશી દારૂ સાથે ઝડપાતા ચકચાર મચી

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા બુટલેગરો દ્વારા અનેક નવા પેતરા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ, ક્યારેક પોલીસ બુટલેગરના ઈરાદાઓ પર પાણી ફેરવી દારૂની હેરાફેરી અટકાવી ઝડપી પાડવામાં સફળ થાય છે. પરંતુ, વડોદરાથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બની દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં […]

અંધવિશ્વાસની તમામ હદ તોડી! ‘તારી પત્ની ચૂડેલ છે’, એવું કહીને પતિની નજર સામે જ પત્નીને ઢોર માર મારી પતાવી દીધી, બાદમાં લાશને લટકાવી દીધી

બિહારના જામુઇ જિલ્લામાં ચૂડેલ હોવાનો આરોપ લગાવી મહિલા (Murder)ની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે આ બનાવ જ્યારે જામુઇ જિલ્લાના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલદૈયા ગામમાં બન્યો હતો. ચૂડેલના આરોપમાં 50 વર્ષીય મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. મૃત મહિલાની લાશ તેના ઘરમાં લટકતી મળી આવી હતી. મૃતક મહિલાના પતિએ જણાવ્યું […]