હળદર અને સરસિયાના તેલના આ કારગર ઉપાય અનેક સમસ્યાઓનો કરી દેશે ખાતમો, જાણો અને શેર કરો

હળદર અને સરસિયાના તેલનો ઉપયોગ લગભગ બધાં ભારતીય ઘરોમાં થતો હોય છે. તેનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નહીં પણ આયુર્વેદમાં પણ કરવામાં આવે છે. આપણાં સ્વાસ્થ્ય માટે તે બહુ જ લાભકારક છે અને સરસિયાનું તેલ અને હળદરનું મિશ્રણ ગંભીર બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા. હળદર અને સરસિયાના તેલનો ઉપયોગ […]

અમદાવાદમાં માસ્કના દંડ મુદ્દે યુવકે પિત્તો ગુમાવ્યો, રૂપિયા મફતમાં નથી આવતા એવું કહીને પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો

પોલીસ સાથે માસ્કનો મેમો (Fine for not wearing Mask) ભરવા બાબતે વધુ એકવાર ઘર્ષણ થયું હોવાનું કિસ્સો સામે આવ્યો છે. પોલીસે એક કાર રોકી હતી. કારમાં સવાર યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને દંડ ભરવા માટે કહ્યું હતું. જે બાદમાં યુવકે હૉસ્પિટલ (Hospital)થી આવ્યો હોવાનું કહીને પોલીસ સાથે બબાલ કરી હતી. જે બાદમાં પોલીસને […]

અમદાવાદમાં સોનીના વાહનમાંથી ચોરે ચાવી લઇ દુકાનના શટર ખોલ્યા, શાંતિથી 45 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયો

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં એક પછી એક ગંભીર બનાવો બની રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં થયેલ ફાયરિંગ અને લૂંટની ઘટનાઓ બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે અને લૂંટની ઘટનાઓ બનતા અટકે તે […]

દયા ડાકણને ખાય: પત્નીના દાગીના ગીરવી મૂકીને ​​​​​​​વૃદ્ધે પડોશીની આર્થિક મદદ કરી, પણ પૈસા પરત માગતાં મોતને ઘાટ ઉતારી દીધા

સામાન્ય રીતે જ્યારે કોઈ મદદ ન આવે ત્યારે સૌથી પહેલા પાડોશી જ મદદ માટે દોડી આવે છે. શાહપુરમાં પડોશમાં વર્ષોથી રહેતા પરિવારને મદદ કરવી એક વૃદ્ધને ભારે પડ્યું. લાખો રૂપિયા પરત મળવાની જગ્યાએ તેમને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં મહિલાઓ સહિત પાંચ સામે શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. […]

2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી, ચોંકાવનારા રિપોર્ટથી વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં, છેલ્લાં 50 વર્ષમાં આવું પહેલી વખત બન્યું

દેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે. પૃથ્વીની […]

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ: 60 તોલા સોનુ અને ત્રણ મકાન હોવા છતાં 20 વર્ષથી એક જ ઓરડીમાં રહેતા 65 વર્ષના અપરિણીત વૃદ્ધા નિર્વસ્ત્ર હાલતમાં મળ્યાં

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યુ છે. 4 જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેમની ટીમ સાંજે 7 વાગ્યે ધ્રોલ પહોંચી હતી. ધ્રોલમાં 60 તોલા સોનુ, ત્રણ મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ પીપળીયા નામના 65 વર્ષના વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી એક જ ઓરડીમાં એકલાયું જીવન જીવતા […]

દૂધનો વ્યવસાય કરનાર પિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી; પિતાને ગુમાવવાનું દુ:ખ સહન ન કરી શકતા 12 વર્ષના પુત્રએ 2 કલાક પછી તે જ ફંદા પર લટકીને જીવ આપ્યો

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં બુધવારે સવારે દૂધ વ્યવસાયીએ ફાંસી લગાવીને જીવ આપી દિધો છે. આ ઘટનાના બે કલાક પછી 12 વર્ષના પુત્રએ પણ તે જ ફંદા પર જ ફાંસી લગાવીને જીવ આપ્યો, જેના પર લટકીને પિતાએ જીવ આપ્યો હતો. એક સાથે પરિવારમાં બે મોતથી ભારે ગમગીની ફેલાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાને લઈને પારિવારિક […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,49,246 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 665 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 665 Corona Positive Case In […]

હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચવા માગો છો તો ડાયટમાં આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, ધમનીઓ રહેશે ક્લિન

35-40ની ઉંમરમાં જ લોકોની હાર્ટ એટેકથી મોત થઈ રહી છે. હાર્ટ એટેક અને હાર્ટની અન્ય બીમારીઓનું સૌથી મોટું કારણ છે ધમનીઓમાં જમા થતું પ્લાક. આ પ્લાક વધુ ફેટવાળા ભોજન અને ખોટી જીવનશૈલીને કારણે જમા થાય છે. ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે અને હાર્ટ સુધી લોહી પહોંચી શકતું નથી, જેના કારણે […]

સતત ઓડકાર આવતા હોય તો કરો આ 6 દેશી ઉપાય, ફરી ક્યારેય નહીં થાય આ સમસ્યા

ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે વાસ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. છતાં પણ પાચન સંબંધી સમસ્યાઓને કારણે પણ ઘણીવાર વધુ પડતાં ઓડકાર આવે છે. ક્યારેક વધારે જમી લેવાથી પણ ઓડકાર આવ્યા કરે છે. જમતી વખતે મોં […]