સુરતમાં એક દિવસમાં 10 આપઘાતથી ચકચાર, ઘરકંકાસમાં પતિએ તો રાંદેરમાં બે સગીર યુવતીએ જીવન ટુંકાવ્યું
સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક તો માનસિક તો કોઈ શારીરિક પરેશાનીથી પોતાનું જીવન ટુંકાવી રહ્યાનું વારંવાર સામે આવી રહ્યું છે. ત્યારે બુધવારે શહેરમાં એક જ દિવસમાં 10 લોકોના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે 10 લોકોએ જીવન ટુંકાવ્યાની ઘટનાથી સરકારી હોસ્પિટલમાં પીએમ […]