ઉનાળામાં નવશેકું પાણી છે અમૃત સમાન, અનેક બીમારીથી રાખે છે દૂર, તેના ફાયદા જાણો અને શેર કરો

ઉનાળાની (summer) ગરમીમાં નવશેકું પાણી પીવાની (hot water) સલાહ પહેલી નજરે અટપટી લાગી શકે છે. પણ સંશોધકોનું કહેવું છે કે, જો એક વર્ષ સુધી ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું ગરમ પાણી પીવા લાગીએ તો બોડી એકદમ તંદુરસ્ત (Healthy) રહે છે. આનો મતલબ એવો પણ નથી કે, તમે ગરમાગરમ ઉકળતા પાણી પીવો. પરંતુ જો આપણે દરરોજ સવારે […]

સુરતમાં વીજ કંપનીની બેદરકારી: જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિ-બાળકોની નજર સામે જ થયું કરૂણ મોત

સુરતના (Surat) અડાજણના (Adajan) ભાઠા ગામમાં જીઇબીની (SGVCL) બેદરકારીને લઈને ઘરના વાડામાં કામ કરતી મહિલા ઉપર જીવતો વીજતાર (Live wire) પડ્યો હતો. આ તાર નાગની જેમ મહિલાના ગળામાં વીંટળાઈ જતા શ્રમજીવી મહિલા તેના પતિ સહિતના લોકોની નજર સામે જીવતી સળગતી હાલતમાં જોવા મળી હતી. જોકે મહિલા ‘બચાવો બચાવો’ની બૂમો પાડતી રહી હતી. જોકે, ચાલુ વીજલાઈનના […]

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકને અટકાવવ્યો તો ‘પોલીસની પોલ’ છતી કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટ શહેરના (Rajkot) સાંઢિયા પુલ નજીક આવેલ બગીચા પાસે નો એક વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થઇ રહ્યો છે. વીડિયોમાં વાહનચાલક પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ના વાહન બતાવે છે. જે વાહનોમાં જાતિ આધારિત લખાણ લખવામાં આવ્યા છે તેમજ કેટલાક વાહનોમાં નંબર પ્લેટ લખાણ વગરની હોવાનું સામે આવ્યું છે. તો […]

કોરોનાએ સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે. તબિયત બગડતાં […]

સુરત મનપાની દાદાગીરી આવી સામે: અડાજણના દુકાનદારને ‘વેક્સિન કેમ નથી લીધી’ એવું કહીને 1000 રૂપિયા દંડ ફટકાર્યો

સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. હાલ દેશભરમાં વેક્સિન લગાવવાથી લઈને રાજ્ય પોતાના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરત મનપા લોકો પર જબરદસ્તીથી વેક્સિન લગાવવાનું દબાણ કરી રહી છે અને વેક્સિન નહીં લેનારા […]

સુરતમાં મૃતદેહો બદલાઈ ગયા: અંતિમ વીડિયો કોલમાં માતાએ સંતાનોને કહ્યું- અહીં ખૂબ જ તકલીફ છે; મને બીજે શિફ્ટ કરો, 7 વર્ષની દીકરીએ કહ્યું હતું કે ‘અમ્મી, આપ હિંમત રખના’ પુત્ર માતાની દફનવિધિથી પણ વંચિત રહ્યો

સુરતમાં કોવિડ હોસ્પિટલની એક ગંભીર ભૂલે એક પુત્રને માતાની દફનવિધિથી વંચિત રાખ્યો છે. સુરત કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા શબાના અને સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા હતા. જેની દફનવિધિ કરવાની હતી તે શબાનાનો મૃતદેહ સુશીલાના પરિવારને સોંપી દેવાતાં તેમણે અગ્નિસંસ્કાર કરી દીધા હતા. જ્યારે સંતાનો સાથે અંતિમ વીડિયો-કોલમાં માતાએ કહ્યું હતું કે અહીં ખૂબ […]

કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાની ઘોર બેદરકારી, લાખોના વેન્ટિલેટર કચરો ભરવાના વાહનમાં ખુલ્લા લઈ જવામા આવ્યા

સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારીરાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું […]

પંચમહાલમાં ઉગતું આ ફળ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે લાભદાયી, પથરાળ જમીનમાં પણ થાય છે, ઓછી મહેનત અને ઓછા ખર્ચે થઇ શકે છે આ ફળની ખેતી.

ઓછી સિંચાઈ સુવિધા અને પથરાળ જમીન ધરાવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. પંચમહાલ જીલ્લા બાગાયત કેન્દ્રમાં બિલીની વધુ એક પ્રજાતિનું થાર સૃષ્ટિનું સંશોધન કરવામાં આવ્યું છે. અહીં થાર સૃષ્ટિ અગાઉ ગોમાયશી, થાર દિવ્ય અને થાર નિલકંઠ મળી ત્રણ પ્રજાતિનું સંશોધન થઈ ચૂક્યું છે. સંશોધન કર્તા વૈજ્ઞાનિક ડૉ.એ.કે.સિંહના મતે આ નવી પ્રજાતિ પથરાળ જમીન અને ઓછી […]

હવે ઘરે જ બનાવો કેરડાનું અથાણું, બે હાથે ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

કેરડાનું અથાણું રાજસ્થાનમાં વધારે પ્રમાણમાં બનાવવામાં આવે છે અને સાથે જ ખાવામાં પણ આવે છે. જેને માટે વધારે મહેનત કરવી પડતી નથી. તેને સહેલાઇથી બનાવવામાં આવે છે. ખાસ કરીને તેને તમે ભોજનની સાથે પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય તમે હરતા ફરતા પણ ખાય શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કેરડાનું અથાણું… […]

મહિસાગરમાં પોલીસની દબંગાઈ! યુવકને લાકડી વડે ઢોર માર માર્યો, મોબાઈલ અને આશરે 15,000 જેટલા રૂપિયા કાઢી લીધા

પોલીસ દ્વારા સામાન્ય લોકો ઉપર અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે મહિસાગર જિલ્લાના ખાનપુરના વડાગામે પોલીસ જવાન દ્વારા એક યુવકને લાકડી વડે ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. યુવકને માથા તેમજ શરીરના ભાગે લાકડીના ઘા મારતા ઈજા પહોંચી હતી. જેના પગલે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે […]