રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકને અટકાવવ્યો તો ‘પોલીસની પોલ’ છતી કરી, વીડિયો…
રાજકોટ શહેરના (Rajkot) સાંઢિયા પુલ નજીક આવેલ બગીચા પાસે નો એક વીડિયો (Video) હાલ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral) થઇ રહ્યો છે. વીડિયોમાં વાહનચાલક પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો ના વાહન બતાવે છે. જે વાહનોમાં જાતિ…
Read More...
Read More...
કોરોનાએ સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત
સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું…
Read More...
Read More...
સુરત મનપાની દાદાગીરી આવી સામે: અડાજણના દુકાનદારને ‘વેક્સિન કેમ નથી લીધી’ એવું કહીને 1000 રૂપિયા દંડ…
સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. હાલ દેશભરમાં વેક્સિન લગાવવાથી લઈને રાજ્ય પોતાના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી…
Read More...
Read More...
સુરતમાં મૃતદેહો બદલાઈ ગયા: અંતિમ વીડિયો કોલમાં માતાએ સંતાનોને કહ્યું- અહીં ખૂબ જ તકલીફ છે; મને બીજે…
સુરતમાં કોવિડ હોસ્પિટલની એક ગંભીર ભૂલે એક પુત્રને માતાની દફનવિધિથી વંચિત રાખ્યો છે. સુરત કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા શબાના અને સુશીલાના મૃતદેહો બદલાઈ ગયા હતા. જેની દફનવિધિ કરવાની હતી તે શબાનાનો મૃતદેહ સુશીલાના પરિવારને…
Read More...
Read More...
કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાની ઘોર બેદરકારી, લાખોના વેન્ટિલેટર કચરો ભરવાના વાહનમાં ખુલ્લા લઈ જવામા…
સુરત જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાતા વેન્ટિલેટરની જરુરિયાત વધી છે ત્યારે રાજ્ય સરકારના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરત વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા.
વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારીરાજ્યના આરોગ્ય વિભાગના…
Read More...
Read More...
પંચમહાલમાં ઉગતું આ ફળ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે લાભદાયી, પથરાળ જમીનમાં પણ થાય છે,…
ઓછી સિંચાઈ સુવિધા અને પથરાળ જમીન ધરાવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. પંચમહાલ જીલ્લા બાગાયત કેન્દ્રમાં બિલીની વધુ એક પ્રજાતિનું થાર સૃષ્ટિનું સંશોધન કરવામાં આવ્યું છે. અહીં થાર સૃષ્ટિ અગાઉ ગોમાયશી, થાર દિવ્ય અને થાર નિલકંઠ મળી ત્રણ…
Read More...
Read More...
હવે ઘરે જ બનાવો કેરડાનું અથાણું, બે હાથે ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત
કેરડાનું અથાણું રાજસ્થાનમાં વધારે પ્રમાણમાં બનાવવામાં આવે છે અને સાથે જ ખાવામાં પણ આવે છે. જેને માટે વધારે મહેનત કરવી પડતી નથી. તેને સહેલાઇથી બનાવવામાં આવે છે. ખાસ કરીને તેને તમે ભોજનની સાથે પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય તમે હરતા ફરતા પણ…
Read More...
Read More...
મહિસાગરમાં પોલીસની દબંગાઈ! યુવકને લાકડી વડે ઢોર માર માર્યો, મોબાઈલ અને આશરે 15,000 જેટલા રૂપિયા કાઢી…
પોલીસ દ્વારા સામાન્ય લોકો ઉપર અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે મહિસાગર જિલ્લાના ખાનપુરના વડાગામે પોલીસ જવાન દ્વારા એક યુવકને લાકડી વડે ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. યુવકને માથા તેમજ શરીરના ભાગે લાકડીના ઘા મારતા…
Read More...
Read More...
જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન, બાવીસ વર્ષની ઉંમરેથી જાદુના શો કરીને પોતાની એક…
ગુજરાતમાં કોરોના ભયંકર રીતે વકરી રહ્યો છે. રોજ નવા રેકોર્ડબ્રેક આંકડા આવી રહ્યાં છે. ત્યારે અન્ય એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે, જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાવ વોરાનું (Junior K. Lal) કોરોનાને (Coronavirus) કારણે આવસાન…
Read More...
Read More...
અમદાવાદમાં ઈમાનદારીની મિશાલનો દાખલો બેસાડ્યો, 14 લાખ રૂપિયા ભરેલી બેગ પરિવાર સોસાયટીમાં જ ભૂલી ગયો,…
આજના સમયમાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા પણ અચકાતા નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ઈમાનદારીની મિશાલનો એક મામલો સામે આવ્યો છે. જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર…
Read More...
Read More...
