સૂરતથી હનુમાનગઢ જતા પરિવારને નડ્યો અકસ્માત, ગાડી પર કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ, પતિ-પત્નીનું મોત,…
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારના હાઈવે પર રવિવારે બેકાબૂ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. ત્યાં, તેમના 2 બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતું અકસ્મતના પગલે બાળકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે…
Read More...
Read More...
સી.આર.પાટીલના પુત્રની બર્થ ડે પાર્ટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં, સરકારની…
સુરત શહેરમાં જાહેર સ્થળો ઉપર લોકો એકત્રિત ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા 144ની કલમ પણ લગાડવામાં આવી છે. સાથે સાથે કોર્પોરેશન દ્વારા એવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવા ઉપર…
Read More...
Read More...
અમદાવાદમાં કોરોનાથી બચાવનાર રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી, ઝાયડ્સ કેડિલા દ્વારા…
કોરોના મામલે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 9 દિવસથી કોરોનાના 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. હાલ જે કેસ…
Read More...
Read More...
ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોનું ભડથું, સાસુ- વહુ અને પૌત્રી રાત્રે સૂઈ રહ્યા હતા ત્યારે…
બિહારના સમસ્તીપુરમાં આગને કારણે બાળકી સહિત ત્રણ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. મામલો કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામભદ્રપુર છકન ટોલીનો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે અચાનક લાગેલી આગને કારણે 11 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન…
Read More...
Read More...
82 વર્ષના ચોકીદારને મળવા ઓસ્ટ્રેલિયાથી આવશે પ્રેમિકા, આ કિસ્સો આપણને પણ પ્રેમમાં વિશ્વાસ રાખવાની આપે…
પ્રેમ કદી છુપો નથી રહી શકતો અને દુનિયાભરમાંથી એવી કહાણીઓ સામે આવતી રહે છે જે ફરીને ફરી આપણને પ્રેમમાં વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. આવી જ એક પ્રેમકહાણી રાજસ્થાનના રણપ્રદેશ થારના કુલધારા ગામથી સામે આવી છે. આ ઉજ્જડ ગામના એકમાત્ર રહેવાસી 82…
Read More...
Read More...
છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહિદ, મૃતદેહ હજી પણ ઘટનાસ્થળે, 24 કલાક પછી પણ નથી…
શનિવારે બસ્તરના બીજાપુરમાં નક્સલીઓએ 700 સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. બીજાપુર એસપીએ જણાવ્યું કે આ હુમલામાં 22 જવાનો શહીદ થયા છે. જો કે, ઘટનાસ્થળ પર હાજર લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ સંખ્યા 30 હોઇ શકે છે. ગ્રાઉન્ડ…
Read More...
Read More...
વેરાન રણમાં પાણીની બોટલ સાથે મેલાઘેલા કપડાં પહેરોલો પાકિસ્તાનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની…
ભારત-પાકિસ્તાનની (India-Pakistan Border) કચ્છના રણથી લઈને રાજસ્થાન સુધી રણવિસ્તારમાં લાંબી આંતરાષ્ટ્રીય સીમા છે. આ સીમામાં ઘણો ભાગ તારની વાડ વગરનો છે જ્યાં પીલર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા નક્કી કરવામાં આવી છે. આંતરાષ્ટ્રીય…
Read More...
Read More...
ભાવનગરના પાલિતાણામાં વ્યાજખોરોએ ઉઘરાણી મુદ્દે યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો,…
ભાવનગર જિલ્લાના (Palitana Bhavnagar) પાલિતાણામાં એક રૂંવાડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. અહીંયા વ્યાજખોરોએ કથિત રીતે પઠાણી ઉઘરાણીમાં (Finaciners Burnt Youth alive) એક યુવક પર પેટ્રોલ છાંટી અને તેને જીવતો સળગાવી નાખ્યો છે. આ યુવક 90 ટકા…
Read More...
Read More...
આને પ્રેમ કહેવાય! વડોદરામાં પતિ-પત્નીને એક સાથે પોઝિટિવ, પત્નીનું મોત થતાં પતિનું આઘાતમાં મોત…
કહેવાય છે કે પતિ અને પત્નીનો સાત જન્મોનો સંબંધ લગ્નની વિધી બાદ જોડાય જાય છે. લગ્ન બાદ થયેલા સાચા પ્રેમની કહાનીમાં વડોદરા શહેરમા રહેતા પત્નીના મોતના સમાચાર સાંભળીને કોરોનામાંથી સ્વસ્થ થઈને આવેલા પતિ આઘાતમા સરી પડતા 24 કલાકમાં જ મોતને ભેટયા…
Read More...
Read More...
દહેજે લીધો વધુ એક દીકરીનો ભોગ: પિતાનું અપમાન સહન ન થતા નવ પરણિત પુત્રીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ…
હરિયાણામાં વધુ એક દીકરી દહેજનો શિકાર બની છે. બહાદુરગઢ જિલ્લાના સેક્ટર 7માં રહેતી નવવધૂએ પીયરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતક યુવતીએ સુસાઈડ નોટ પણ મૂકી હતી, જેમાં તેણીએ પોતાના પતિ, સાસુ-સસરા અને જેઠ પર દહેજના આરોપો લગાવ્યા હતા.…
Read More...
Read More...
