ગુજરાતના નિઃસહાય-જરૂરિયાતમંદ લોકો માટે આ યુવાને શરૂ કર્યું કામ: મારો પૈસો કંઈક કામ આવે તો મારું જીવન ધન્ય થઈ જશે અને હું જન્મભૂમિનું ઋણ ચૂકવી શકીશ
હાલની કોરોના મહામારીના કટોકટીના સમયમાં માનવતા મરી પરવારી હોય તેવાં અનેક દ્રશ્યો આપે જોયા હશે. પણ આ મહામારીમાં પણ માનવતા જીવંત છે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે એક યુવાન ગરીબ અને જરૂરિયાતમંદોની વ્હારે આવ્યો છે. કોરોના સંક્રમણ દરમિયાન સુરત શહેરના દાનવીરો […]