કોરોનાથી બચવા માટે સુરતના તબીબો દર્દીઓને મેથિલિન બ્લુ નામની દવાનું સેવન કરવા સલાહ આપી રહ્યા છે, કોરોના સંક્રમિત થયા બાદ અને અગાઉ પણ મેથિલિન બ્લુ લાભકારક હોવાનું તારણ
કોરોનાકાળમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે અનેક દવાઓને લઈને ચર્ચા શરૂ થઈ છે, જેમાં સૌથી વધુ કોઈ આશાની કિરણ હોય તો એ મેથિલિન બ્લુ છે. મેથિલિન બ્લૂનો ઉપયોગ કરવાથી કોરોના સંક્રમિત દર્દીઓને સાજા થવામાં ઘણી ઉપયોગી થઇ છે અને જે લોકો સંક્રમિત નથી થયા તેમને સંક્રમણથી બચવા માટે પણ મદદરૂપ થઇ રહી છે, એવું કેટલાક […]