કોરોનાથી બચવા માટે સુરતના તબીબો દર્દીઓને મેથિલિન બ્લુ નામની દવાનું સેવન કરવા સલાહ આપી રહ્યા છે, કોરોના સંક્રમિત થયા બાદ અને અગાઉ પણ મેથિલિન બ્લુ લાભકારક હોવાનું તારણ

કોરોનાકાળમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે અનેક દવાઓને લઈને ચર્ચા શરૂ થઈ છે, જેમાં સૌથી વધુ કોઈ આશાની કિરણ હોય તો એ મેથિલિન બ્લુ છે. મેથિલિન બ્લૂનો ઉપયોગ કરવાથી કોરોના સંક્રમિત દર્દીઓને સાજા થવામાં ઘણી ઉપયોગી થઇ છે અને જે લોકો સંક્રમિત નથી થયા તેમને સંક્રમણથી બચવા માટે પણ મદદરૂપ થઇ રહી છે, એવું કેટલાક […]

કોરોના મહામારીમાં રૂંવાળા ઊભા કરનારી તસવીર આવી સામે: પતિને હોસ્પિટલમાં બેડ ન મળ્યો, રિક્ષામાં મોઢેથી શ્વાસ આપતી રહી પત્ની પણ ન બચાવી શકી

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઘાતક સાબિત થઇ છે. સેકન્ડ વેવમાં દેશમાં રોજ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેને કારણે દેશની હોસ્પિટલોમાં ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા નથી. એજ કારણ છે કે કોરોના દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે આગ્રામાંથી એક રૂંવાળા ઊભા કરનારી તસવીર સામે આવી […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,097 કેસો નોંધાયા, 152 લોકોના કોરોનાથી મોત, 6,479 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાતિલ સાબિત થઈ રહી છે. અને રાજ્યમાં દિવસે ને દિવસે મોતનો આંકોડ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. તેવામાં આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા 14,097 કેસો નોંધાયા હતા. જ્યારે 152 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. અને 6479 દર્દીઓ સાજા થયા હતા. આજે રાજ્યમાં 1,69,366 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.  રાજ્યમાં કોરોના કેસોનો […]

જો ઓક્સિજનનું લેવલ ઘટી જાય તો ઘરે બેઠા જ કરો આ પ્રક્રિયા, Proning ક્રિયા દ્વારા ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે

કોરોના વાયરસની આ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ રહી છે. લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓની સમસ્યાઓ ઉભી થઈ છે. તો કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની ભયંકર અછત ઉભી થઈ છે. કોરોનાથી સંક્રમિત થનારાઓમાં ઘણા લોકોનું ઓક્સિજન લેવલ ઘણું નીચે ચાલ્યું જાય છે જેના લીધે તેમને ઓક્સિજનની જરૂર પડે છે,. આ સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે […]

રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડર રીફિલિંગ માટે લાઇનો લાગી: 24 કલાક ચાલે તેટલા ઓક્સિજન માટે 500 લોકો 12 કલાક સુધી લાંબી લાઈનમાં ઊભા રહે છે

રાજકોટમાં હોસ્પિટલમાં બેડની અછત એટલી છે કે ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા પડે છે, સતત ઓક્સિજન પર રાખીને રીકવરી થાય તેવા પ્રયાસો થાય છે. આવી સ્થિતિમાં પણ ઓક્સિજન ન મળતા દર્દીઓની જ નહીં તેમના સ્વજનોની હાલત કફોડી બને છે. રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડર રીફિલિંગ માટે પાંચ જ એજન્સી છે અને તે પણ શહેરથી 15 કિ.મી. દૂર […]

કાળમુખો કોરોના અઠવાડિયામાં આખા પરિવારને ભરખી ગયો, પહેલા દાદા, પછી પિતા, પછી માતા અને હવે પરિવારની અંતિમ દીકરીએ કોરોનાથી દમ તોડી દીધો

મધ્ય પ્રદેશના ઉજ્જૈન (Ujjain) શહેરમાંથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી છે. અહીં કાળમુખો કોરોના (Coronavirus) એક આખા પરિવારને ભરખી ગયો છે. એક જ અઠવાડિયામાં કોરોના આખા પરિવારને ભરખી ગયો છે. પહેલા દાદા, પછી પિતા, પછી માતા અને હવે પરિવારની અંતિમ દીકરીએ કોરોનાથી દમ તોડી દીધો છે. આ સમાચાર સાંભળીને સગા-સંબંધીઓ જ નહીં પરંતુ આખું […]

વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીનીનું કોરોનાથી મોત, મૃતકના પરિવારને આર્થિક વળતર આપવાની માગ

ગોત્રી હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટીમાં ફરજ બજાવતી ઇન્ટર્ન ફિજિયોથેરાપિસ્ટનું ગુરુવારે રાતે કોરોનાના કારણે અવસાન થતાં તેને કોરોના વોરિયર તરીકે જાહેર કરી વળતર અપાય તેમજ અન્ય એક્સ્ટર્નલ ઇન્ટર્નને સુરક્ષા કવચ પૂરું પાડી સ્ટાઇપેન્ડ સહિતની માગ પૂર્ણ કરાય માગણી સાથે 40 એક્સ્ટર્નલ ઇન્ટર્ને સયાજીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી. જે બાદ જાગેલા સત્તાધીશોએ માગોનો યોગ્ય નિકાલ લવાશે […]

સંકટની ઘડીમાં વાયુસેના દેશની વહારે આવી, ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની બીજી લહેર (coronavirus second wave) વચ્ચે ઑક્સીજનની માંગ (Oxygen demand) ખૂબ વધી ગઈ છે. સંકટની આ ઘડીમાં દેશની વાયુસેના (IAF) સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ (Oxygen tanker airlifting) શરૂ કર્યું છે. આ સાથે જ ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી […]

ધર્મનો ભેદ ભૂલી લોકોએ દેખાડી માનવતા: મુસ્લિમ વૃદ્ધ ટૂ-વ્હીલર પરથી પડ્યા તો પૂજાપાઠના વસ્ત્રો પહેરેલા હિન્દુએ પમ્પિંગથી તેમનામાં શ્વાસ પૂર્યા

ઈશ્વરે હજુ માણસ જાત પર વિશ્વાસ ખોયો નથી, એટલે જ પૃથ્વી પર હજુ જીવન છે. એવું આપણે કેટલાય લોકોના મોઢેથી સાંભળીએ છીએ, પરંતુ, ભુજ શહેરમાં રાવલવાડી ટાંકા પાસે ગુરુવારે સવારે બનેલી ઘટનાએ માનવતાનાં પ્રત્યેક્ષ દર્શન કરાવ્યાં હતાં, જેમાં એક મુસ્લિમ વૃદ્ધ પોતાના ટૂ-વ્હીલથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેણે શારીરિક સમસ્યાને કારણે સંતુલન ખોરવાઈ ગયું, […]

રાજકોટમાં વ્યવસ્થાના અભાવે ક્યાંક 108માં ઓક્સિજન ખૂટી જતા પતિ સામે પત્નીએ પ્રાણ ત્યાગ્યા, તો ક્યાંક રીક્ષાચાલકની પત્નીને બેડ ન મળતા રીક્ષામાં જ મોત

રાજકોટ સ્થાયી હિન્દી ભાષી યુગલને 108માં સારવાર હેઠળ રહેલી પત્નીને સાથ આપવા પતિ સતત પત્નિને ઓક્સિજન મળે તેમાટે ઘરગથ્થું બનાવેલી પોટલી સુંઘાડી બચાવવા પ્રયાસ કરે છે બીજી તરફ 108માં ફરજ બજાવતી નર્સ ઓક્સિજન માસ્ક સહિત અનેક વસ્તુઓ મગાવવા માટે પ્રેસર કરી રહી છે. આ દરમીયાન જ સારવારના અભાવે અને દાખલ થયા પહેલા જ તેમનું મૃત્યુ […]