ગુજરાતમાં કોરોનાનો કેસમાં આંશિક ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14120 કેસો નોંધાયા, 174 લોકોના કોરોનાથી મોત, 8595 દર્દીઓ સ્વસ્થ થયાં
ગુજરાતમાં સતત બેકાબૂ બનેલાં કોરોના સંક્રમણ વચ્ચે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. રાજ્યમાં હવે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાનાં કેસો 14300ની આસપાસ હતા. ગત રોજ કોરોનાનાં 14352 કેસ હતા અને 170 દર્દીનાં મોત હતા. જ્યારે આજે રાજ્યમાં કોરોનાનાં 14120 કેસો નોંધાયા છે. અને 174 દર્દીઓનાં મોત નિપજ્યા છે. […]