ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12820 કેસો નોંધાયા, 140 લોકોના કોરોનાથી મોત, 11,999 દર્દીઓ સ્વસ્થ થયાં
કોરોનાના દૈનિક કેસમાં રાહતના સમાચાર છે કે, કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 158 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12820 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 140 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ […]