અમદાવાદમાં 99 વર્ષના સામુ બાએ 4 દિવસમાં કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાં બાજુના બેડ પર એડમિટ યુવકે ‘શ્રવણ’ બનીને કરી સેવા

મક્કમ મનોબળ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં અડગ રાખીને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર બનાવે છે. અમદાવાદના 99 વર્ષના વૃદ્ધાએ માત્ર 4 દિવસમાં કોરોનાને મહાત આપી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરથી બહાર ક્યારેય એકલા ન ગયેલા 99 વર્ષના સામુબેનને બાજુમાં સારવાર લઈ રહેલા યુવાને હિંમત આપી અને બા પોતે 4 દિવસમાં જ સજા થઈ ગયા […]

રાજકોટમાં 272 CRP સ્કોર, 4200 ડી- ડાયમર અને ફેફસાં 80 ટકા ક્ષતિગ્રસ્ત, 3 ડોક્ટરોએ ફેઇલ ગણાવેલો કેસ રિકવર: 5 દિવસની સરકારી સારવારમાં મહિલાએ કોરોનાને હરાવ્યો

રાજકોટ જિલ્લામાં કોરોનાને હરાવવામાં રાજ્ય સરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે તેમ જસદણ તાલુકાના ગામડાંની હાઇ રિસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સદ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર 272, ડી-ડાયમર 4200 અને સી.ટી. સ્કેનનો સ્કોર 18નો હતો. અતિ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13050 કેસો નોંધાયા, 131 લોકોના કોરોનાથી મોત, 12,121 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસ ગત કેટલાક દિવસથી રાહતના હતી કારણ કે કોરોનાનાં પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો. પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 230 કેસનો વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 131 દર્દીના મોત નીપજ્યા છે. રાજ્યના નાગરિકોને […]

ઉનાળામાં ભૂલ્યા વિના ખાજો તાંદળજાની ભાજી, પેટની ગરમી કરે છે દૂર, ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગોને રાખે છે દૂર, મળશે જબરદસ્ત ફાયદા

માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ ભાજી ખાવી જોઈએ. જી હાં, ઉનાળામાં મળતા તાંદળજાની ભાજી ઔષધ સમાન છે. ચાલો જાણી લો તેના ફાયદા. તાંદળજાની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. કોરોના કાળમાં ડોક્ટરો પણ પ્રોટીન અને વિટામિન સી લેવાની સલાહ […]

મોરબીના 104 વર્ષના છબીબેને દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો, લોકોને આપી આ સલાહ

કહેવાય છે કે, રોગને મન ઉપર હાવી ન થવા દઈને હિંમતથી સામનો કરો તો કોરોના જેવા મહારોગમાંથી પણ સાંગોપાંગ બહાર આવીને ફરીથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. આ બાબતને મોરબીના 104 વર્ષના વૃદ્ધાએ સિદ્ધ કરી બતાવી છે. તેઓએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવી દીધો છે અને જરાય ડર્યા વગર હિંમત રાખીને જરૂરી દવા સહિતની સારવાર કરાવીને […]

રાજકોટમાં કોરોનાગ્રસ્ત પતિના મોતથી અજાણ પત્નીનું બાયપેપ ઉતારતા જ કહ્યું, ‘આ મશીનથી મને સારું થયું, હવે મારા પતિને ચડાવોને’ વાત સાંભળીને ડોક્ટર પણ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા

કોરોનાની બીજી લહેરે સરકારના તમામ આયોજન વીંખી નાખ્યા છે, દર્દીઓની સંખ્યા વધી રહી છે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, દવા ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે ત્યારે તબીબો પોતાના જીવના જોખમે દર્દીઓને બચાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે, કોરોનાની આ પ્રવર્તમાન સ્થિતિમાં તેમની માનસિક સ્થિતિ કેવી છે, ક્યારે ભાંગી […]

કોરોનાના કારણે IPLની આ સીઝન સસ્પેન્ડ કરાઈ, ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા પછી નિર્ણય લેવાયો

ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતાં IPLને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી હતી. બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડી તેમજ બે કોચિંગ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવતા આ નિર્ણય કરાયો છે. The Indian Premier League Governing Council […]

રસીકરણનો પરપોટો ફૂટ્યો, અમદાવાદમાં 45+ નું રસીકરણ આજે રહેશે બંધ, સરકાર પાસે રસી ના હોવા છતાં મસમોટી જાહેરાત

રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 1મેથી રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં રસીનો સ્ટોક ખૂટી પડતા આજે તારીખ 04-5-2021ના રોજ 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી […]

‘કોરોનાકાળમાં રૂપિયા કોઈ કામના નથી,’ અંકલેશ્વરમાં બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ, વીડિયો વાયરલ થયો

કોરોના કાળમાં ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય (Mental health) પર પણ અસર જોવા મળી રહી છે. આવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા. આ દરમિયાન ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવો બનાવ સામે […]

રાજકોટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: પિતાએ ‘કોરોનાની દવા છે’ કહી પોતાની સાથે પુત્ર-પુત્રીને ઝેર પીવડાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું- 1 કરોડની છેતરપિંડીનો ભોગ બનતા ભર્યું પગલું

રાજકોટના નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી આધેડે રવિવારે મધરાતે કોરોનાની દવા કહી પોતાના યુવાન પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી યુવાન પુત્રનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આધેડ અને તેની પુત્રીની હાલત ગંભીર છે, કર્મકાંડી આધેડે પોતાનું મકાન રૂ.1.20 કરોડમાં વેચ્યું હતું પરંતુ વકીલ સહિત […]