પાંચ દિવસમાં કોરોના પરિવારના પાંચ-પાંચ સભ્યોને ભરખી ગયો છતા માનવ સેવા બજાવવા કોરોના યોદ્ધા ફરજ પર હાજર થઈ ગયા
માનવતા મરી પરિવારી નથી અને મહામારીના આ દિવસોમાં દુનિયામાં બે પ્રકારના લોકો દેખાઈ રહ્યા છે. જેમાં એક તે જેઓ મહામારીમાં લૂંટફાટ ચલાવે છે બીજા એવા જેઓ આવા સંકટ સમયે લોકોની સાચા અર્થમાં સેવા કરે છે. ત્યારે માત્ર પાંચ દિવસમાં પોતાના પરિવારના પાંચ સભ્યોને કોરોનાની ઘાતક અસરમાં ગુમાવનાર પ્રવીણભાઈ પોતે 108 એમ્બ્યુલન્સમાં પાઇલોટ તરીકેની નોકરી કરે […]