પાંચ દિવસમાં કોરોના પરિવારના પાંચ-પાંચ સભ્યોને ભરખી ગયો છતા માનવ સેવા બજાવવા કોરોના યોદ્ધા ફરજ પર હાજર થઈ ગયા

માનવતા મરી પરિવારી નથી અને મહામારીના આ દિવસોમાં દુનિયામાં બે પ્રકારના લોકો દેખાઈ રહ્યા છે. જેમાં એક તે જેઓ મહામારીમાં લૂંટફાટ ચલાવે છે બીજા એવા જેઓ આવા સંકટ સમયે લોકોની સાચા અર્થમાં સેવા કરે છે. ત્યારે માત્ર પાંચ દિવસમાં પોતાના પરિવારના પાંચ સભ્યોને કોરોનાની ઘાતક અસરમાં ગુમાવનાર પ્રવીણભાઈ પોતે 108 એમ્બ્યુલન્સમાં પાઇલોટ તરીકેની નોકરી કરે […]

સુરતના આ નરાધમે 8000 કરતાં પણ વધુ નકલી રેમડેસિવીર ઇન્જેક્શન વેચી નાખ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

કોરોનાના ગંભીર દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું રેમડેસિવીર ઇન્જેક્શન ગુજરાતમાં મુશ્કેલીથી મળી રહ્યું હોવાના કારણે કેટલાક લેભાગુ તત્ત્વો ઇન્જેકશનની કાળા બજારી કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક લોકો દર્દીના સગા સંબંધીઓને ત્રણથી ચાર ગણા ભાવમાં ઇન્જેક્શન વેચી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ઇસમો નકલી ઇન્જેક્શન પણ દર્દીના પરિવારના સભ્યોને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું […]

રાજસ્થાનના દંપતિને અમદાવાદમાં થયો કડવો અનુભવ: 75 હજાર એમ્બ્યુલન્સનું ભાડું ભરી સારવાર માટે અમદાવાદ આવ્યા, હોસ્પિટલે 1 લાખ એડવાન્સ લઈને બેડ ન આપ્યો

ંઔઔઔકોરોનાની મહામારીના કારણે રાજ્યમાં મોટાભાગની હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં પણ સ્થિતિ આવી જ છે. મોં માગ્યા પૈસા ચૂકવવા છતાં હાલમાં ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. રાજસ્થાનના એક કોરોનાગ્રસ્ત દંપતીની તબિયત વધુ લથડતા તેઓ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા. તેમણે મણિનગરના જવાહર ચોક નજીક […]

રાજકોટના સ્મશાનમાં અંતિમસંસ્કાર પહેલા ડેડબોડીમાં હલનચલન થતાં સ્વજનો મૃતદેહ લઇ હોસ્પિટલે દોડ્યા, તબીબે કહ્યું- માયોફિબ્રિલ્સમાં રાસાયણિક ફેરફારથી આવું થાય

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં રાત્રિના રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા નામના 46 વર્ષીય દર્દીનું મોત થયું હતું. જે બાદ પરિવારજનોને 8.45 વાગ્યે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. મૃતદેહને રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર ખાતે લઇ જવામાં આવ્યો હતો. જોકે સ્મશાન પહોંચ્યા બાદ ડેડબોડી હલે છે તેમ કહી તેમનું સ્વજન જીવે છે સમજી પરત સિવિલ હોસ્પિટલ લઇ દોડી આવ્યા […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12955 કેસો નોંધાયા, 133 લોકોના કોરોનાથી મોત, 12,995 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસને લઇ આજે રાહતના સમાચાર છે. આજે કોરોનાનાં પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 95 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 12955 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 133 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં […]

ગેસ, બેચેની, માથાનો દુખાવો, આફરો અને ગભરામણ થાય તો આ અક્સીર ઘરેલૂ ઈલાજ કરી લો, અચૂક મળશે રાહત

અત્યારે કોરોનાને કારણે જે પ્રકારનું ડરામણું અને સ્ટ્રેસફુલ વાતાવરણ આપણી આસપાસ છે, તેના કારણે ઘણી નાની નાની તકલીફો વધવા લાગી છે. જેમાંથી એક છે પાચનની ગરબડ. તો આજે જાણી લો તેના માટે બેસ્ટ ઉપચાર. ખાનપાન પર ધ્યાન ન આપવાથી ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા […]

મહેસાણાનો 10 વર્ષનો બાળક કરે છે ઓક્સિજનનું વાવેતર, નાનો જરૂર છે પણ તેના વિચારો મોટાને પણ શરમાવે તેવા છે

કોરોનાકાળમાં ઓક્સિજનની જોરદાર અછત વર્તાઈ છે, ત્યારે મહેસાણાનો 10 વર્ષનો બાળક રોજ સવારે 6 વાગે ઉઠી રોડની સાઈડના 10 વૃક્ષોને પાણી સિંચન કરે છે. તે નાનો જરૂર છે પણ તેના વિચારો બુલંદ છે. મહેસાણા શહેરમાં હાલ કોરોના દર્દીઓને લઈને દોડાદોડ કરતી એમ્બ્યુલન્સની સાયરન સંભળાય રહી છે. આવી ભગદોડમાં ઓક્સિજન પ્રદાન કરતા વૃક્ષોને જીવાડવા 10 વર્ષીય […]

સુરતમાં 3 માસૂમ વર્ષની બાળકીએ ફોન કરીને કહ્યું- પપ્પા ઘરે કયારે આવશો, દીકરી તો રાહ જોતી રહી અને કોરોનાએ પિતાનો જીવ લઇ લીધો

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોની સેવા કરતા સતત પોતાને કામને પ્રાધાન્ય આપનાર મનપા કર્મચારી પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. મનપા કર્મચારી કોરોના સામે 16 દિવસના જંગ બાદ પોતાના પ્રાણની આહુતિ આપી છે. કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં મનપાના 41 કરતા વધુ કર્મચારીએ પોતાના જીવ ગુમાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતીઓને મદદે આવ્યું, દર અઠવાડિયે મોકલશે 100 ઓક્સિજન કોન્સટ્રેટર

કોરોના મહામારીમાં ગુજરાત બરાબરનું સપડાયું છે ત્યારે ગુજરાતના નાગરિકો કોરોનાની દવા, ઓક્સિજનથી લઇ હોસ્પિટલમાં બેડ માટે ફાફા મારી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં લોકો માટે સૌથી મોટી મુશ્કેલી કોરોના દર્દીઓ માટે જરૂરી ઓક્સિજન છે. ત્યારે હવે ગુજરાતની પ્રજા માટે અમેરિકાથી મદદનો ધોધ વરસ્યો છે. અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ કોરોના મહામારીમાં ગુજરાતના નાગરિકોની વ્હારે આવ્યું છે. લેટેસ્ટ […]

રાજકોટમાં હ્રદય દ્વાવક ઘટના આવી સામે! ‘મારી પત્નીને કહેજો મેરૂ સાથે જિંદગી કાઢે..,’ પત્નીના આડા સંબંધોના કારણે પતિનો અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત

રાજકોટ શહેરમાં (Rajkot) અજીબોગરીબ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધ (Extra Marital affair of Wife) અને પુત્રોના શારીરિક માનસિક ત્રાસના કારણે મિસ્ત્રી કામ કરતા જયસુખભાઇએ ટ્રેન હેઠળ પડતું મુકી પોતાનું જીવન ટુંકાવ્યું (Husband committed Suicide) છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી […]