વડોદરામાં 85 ટકા ઈન્ફેક્શનવાળા દર્દીએ 34 દિવસે જંગ જીત્યો, બચવાની આશા નહીંવત, છતાં….કોરોનાને માત આપી

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 49 વર્ષના દર્દી અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં 34 દિવસ જંગ ચાલ્યો હતો. ડોક્ટરે એક તબક્કે પત્ની કહ્યું હતું કે પતિને બચવાના 30 ટકા ચાન્સ છે. છતાં 34 દિવસની લડાઈના અંતે કોરોનાને માત આપી ઘર વાપસી કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો હિંમતે […]

સાવરકુંડલાના 95 વર્ષના મનુદાદાએ કોરોનાને આપી મ્હાત, કહ્યું ’રસીના બે ડોઝે કમાલ કર્યો’

સાવરકુંડલાના 95 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપી દીધી છે. આજથી દસેક દિવસ પહેલા સાવરકુંડલાના ખડસલીમાં રહેતા 95 વર્ષના વૃદ્ધ મનુદાદા મહેતાને કોરોના પોઝિટિવ આવતા તેમને લલ્લુભાઈ શેઠ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કોન કેર સેન્ટરના મુખ્ય ડોક્ટર અરવિંદ શર્માએ મનુદાદાને તપાસી અને દરેક પ્રકારની સારવાર ચાલુ કરી હતી અને તેમના શરીરમાં પણ અન્ય […]

કોરોનાકાળમાં પણ જરૂરિયાતમંદ લોકોને ફૂડપેકેટ આપતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફોટો સેશન કરી પ્રસિદ્ધિ મેળવવાનું ચૂકતા નથી

કોરોનાની મહામારી દરમ્યાન અનેક લોકો કોરોના સંક્રમિત થતા દર્દી અને તેમના પરિવારજનોને ભોજન પહોંચાડવાનું કામ રાજકીય નેતાઓએ શરૂ કર્યું હતું. ભાજપના નેતાઓએ સિવિલ હોસ્પિટલ તેમજ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ફૂડપેકેટ આપવાની કામગીરી કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો યુથ કોંગ્રેસના નેતા જયમન શર્માના સ્ટીકર લાગ્યાં […]

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુ એટલે કે ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાને કારણે અવસાન, 10 દિવસથી વેન્ટિલેટર પર હતા

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરા (મોટા દીકરો નિશ્ચિત ગાંધી તથા નાનો ભવ્ય ગાંધી) છે. મોટા દીકરાના લગ્ન […]

રેમડેસિવીરની શીશીમાં ભર્યું હતું પેરાસિટામોલ, ઈંજેક્શન લીધા બાદ દર્દીનું થયું મોત, 4 લોકોની ધરપકડ કરાઈ

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૌથી વધારે રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની કાળા બજારીથી લઈને નકલી રેમડેસિવીર બનાવવાના સમાચાર આપણી સામે સતત આવતા રહે છે. એવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક લોકો પૈસાની લાલચમાં નકલી દવાઓ વેચી રહ્યા હતા. એ દવાઓ લીધા બાદ એક દર્દીનું મોત થઈ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10990 કેસો નોંધાયા, 118 લોકોના કોરોનાથી મોત, 15,198 દર્દીઓ સ્વસ્થ થયાં

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 602 કેસનો વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 10990 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 118 દર્દીના મોત […]

કોરોનાને હરાવવા માટે આ વસ્તુઓના સેવનથી મળશે તાકાત, કેન્દ્રએ રિકવર થઇ રહેલા દર્દીઓ માટે બહાર પાડ્યો ડાયેટ પ્લાન

કોરોના વાયરસની બીજી લહેર હજી રોકાઇ નથી ત્યાં નિષ્ણાતોએ ત્રીજી લહેર વિશે ચેતવણી આપી છે. આ જીવલેણ ચેપનો સામનો કરવા માટે હવે વાયરસની સાંકળ તોડવી જરૂરી છે. તેમજ દર્દીઓની ઝડપી રિકવરી પણ રાહતનું કામ કરશે. તેથી, ભારત સરકારે mygovindiaના ટ્વિટર હેન્ડલ પર આઇસોલેશનમાં રિકવર થઇ રહેલા દર્દીઓ માટે એક ડાયેટ પ્લાન શેર કર્યો છે., જે […]

હાથમાં ડંડો લઈને ‘સિંઘમ’ બન્યા રેવન્યૂ તલાટી, માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં, તલાટીને આવી સત્તા કોણે આપી? -વીડિયો વાયરલ

હાલ કોરોના મહામારી (Corona pandemic) ચાલી રહી છે ત્યારે માસ્ક (Mask) પહેરવું અનિવાર્ય છે. માસ્ક ન પહેરવા પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતમાં તંત્ર ઉપરાંત પોલીસને માસ્કનો દંડ ઊઘરાવવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન ઘણી વખત પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ સામે આવતા હોય છે. ક્યાંક કોઈ વખત તોડ પણ કરી લેવામાં […]

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, સુરતમાં તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ

સુરતમાં કોરોનાકાળમાં (Surat) પણ દારૂના અડ્ડા (Liquor Den) ધમધમતા હોવાની સતત ફરિયાદ આવી છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા સુરતમાં લોકો મોડીરાત્રે બગડ્યા હતા અને આ દારૂના અડ્ડા પર જનતા રેડ (Janta Raid on Liquor Den) કરી હતી. જોકે, આ ઘટનાનો વીડિયો હાલમાં […]

હૈદરાબાદમાં ઓક્સિજન લઈને આવતો ડ્રાઈવર રસ્તો ભૂલ્યો અને 7 દર્દીઓ હોસ્પિટલમાં મોતને ભેટ્યા

કોરોના ચેપની પકડમાં આવ્યા પછી ઘણા લોકોમાં ઓક્સિજનનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા છે. તબીબી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હોસ્પિટલ મેનેજમેન્ટથી લઈને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મોટા પાયે કાર્યરત છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો એક જીલ્લા અને પ્રદેશથી […]