રાજકોટમાં અકડાયેલા વેપારીઓએ કહ્યું હવે 18 મે પછી ફરીથી મિની લોકડાઉન આવશે તો અમે અમારી દુકાન ખોલી વેપાર શરૂ કરી દઇશું
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અત્યંત ગંભીર હતું તે વખતે વેપારીઓ સામેથી લોકડાઉનની માંગણી કરતા હતા. તે જ વેપારીઓ હવે આ મિની લોકડાઉનથી અકડાયા છે. સરકારે 18 મી મે સુધી લોકડાઉન લંબાવ્યું છે તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી શહેરના ગુંદાવાડી ઓલ મરચન્ટ એસોસિયેશને આપી છે. સાથે સાથે એમ પણ જાહેર કર્યું છે કે હવે આ લોકડાઉનની […]