ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9995 કેસો નોંધાયા, 104 લોકોના કોરોનાથી મોત, 15,365 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. આજે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના દૈનિક કેસ 10,000થી નીચે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 9995 કેસ નોંધાયા છે. બીજી […]

રોજ નાકમાં 1-1 ટીપું બદામનું તેલ નાખો, એકસાથે તમારી 8 સમસ્યાઓ થઈ જશે દૂર, જાણો અને શેર કરો

બદામ સ્વાસ્થ્ય માટે કેટલી ગુણકારી છે એ મોટાભાગના લોકો જાણતા જ હશે. પણ બદામનું તેલ એટલે કે રોગન બદામના પણ જબરદસ્ત ફાયદા છે. ચાલો જાણીએ. બદામ રોગન બદામ રોગનના એટલા ફાયદા છે કે તેનો ઉપયોગ બધાંએ કરવો જ જોઈએ. આ તેલમાં ઘણાં મિનરલ્સ અને વિટામિન જેમ કે વિટામિન એ, ડી, ઈ હોય છે. આ તેલની […]

ભોપાલની મેમોરિયલ હૉસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા સાથે સફાઇકર્મીએ કર્યો રેપ, દુષ્કર્મ બાદ મહિલાની તબિયત બગડતા થયું મોત

ભોપાલ મેમોરિયલ હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જૂના ભોપાલના કાજી કેમ્પમાં રહેતી મહિલા સાથે 6 એપ્રિલના રોજ BMHRC હૉસ્પિટલમાં દુષ્કર્મ થયું હતું. મહિલાએ તેની જાણકારી હૉસ્પિટલની નર્સોને આપી હતી. ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી. દુષ્કર્મની કલમ 376 હેઠળ કેસ દાખલ થયો, પરંતુ તેની જાણકારી એક મહિના બાદ પણ પરિવારજનોને ન આપવામાં […]

અમદાવાદ: સોશિયલ મીડિયામાં નનામો પત્ર વાયરલ થતા ખળભળાટ, ‘મીની લોકડાઉનમાં બજારો બંધ હોવા છતાં PSI અને કોન્સ્ટેબલ હપ્તા માંગે છે’

પોલીસ હંમેશા હપ્તાખોરી માટે બદનામ થતી હોય છે. જેના છાંટા ઉચ્ચ અધિકારીઓને ઊડતા હોય છે. આવો જ એક આક્ષેપભર્યો નનામો પત્ર સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે. જેમાં કારંજના ડિસ્ટાફ (Karanj Police) પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પીએસઆઇ (PSI) અને કોન્સ્ટેબલ (Constable) બજાર બંધ હોવા છતાં પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો […]

માનવતાને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે: પુત્રવધૂ સાથે આડા સંબંધમાં પિતાએ પુત્રવધૂ સાથે મળીને પુત્રની હત્યા કરી, બંનેની ધરપકડ

રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના નાચના (Nachana police station)માં માણસજાતને શરમમાં મૂકતો બનાવ સામે આવ્યો છે. અહીં એક પિતાએ તેની પુત્રવધૂ (Daughter-in-law) સાથે મળીને સગા દીકરાની હત્યા કરી નાખી છે. પોલીસે હત્યારા પિતા અને પુત્રવધૂની ધરપકડ કરી છે. આ બનાવ 25 એપ્રિલનો છે, પરંતુ તેનો ખુલાસો તાજેતરમાં થયો છે. હત્યાનું કારણ સસરા અને પુત્રવધૂ વચ્ચે આડા સંબંધ […]

અમદાવાદ સિવિલના સ્ટાફ નર્સ ઝેબાબેને રોઝા હોવા છતાં PPE કીટ પહેરી 8 કલાક સિવિલમાં ફરજ બજાવીને માનવસેવાની મિસાલ કાયમ કરી

આજે 14 મેના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે. રમઝાનમાં રોઝા રાખવાનું અનેરૂ મહત્વ છે. તો બીજી તરફ આખુંય વિશ્વ કોરોનાની મહામારીનો એક સંપ થઈને સામનો કરી રહ્યું છે. સૌ માણસ આજે પરસ્પર વેરઝેર કે ઉંચનીચમાં પડ્યા વગર માનવતાની સેવામાં રત થયો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાને આખા પવિત્ર […]

રાજકોટના ઉમરાળીમાં કોરોનાએ આહિર પરિવારનો માળો વીંખ્યો: 3 સભ્યના મોતથી પરિવારમાં માતમ, ચાર દિવસનું બાળક માતા વિહોણુ બન્યું

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કોરોના સંક્રમણ દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. જેના કારણે શહેરી વિસ્તારની જેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કાળમુખા કોરોનાના કારણે વધુ એક પરિવારનો સુખી-સંપન્ન માળો વેર વિખેર થઈ ગયો છે. હેરભા પરિવાર ઉપર જાણે કે આભ તૂટી […]

પોલીસ ડિપાર્ટમેન્ટને શરમાવે તેવી ઘટના સામે આવી: અમદાવાદમાં PSI અને કોન્સ્ટેબલ સાથે મળીને મહિલા PIએ હનીટ્રેપની ગેંગ બનાવી, ચારથી વધુ લોકોને ફસાવીને રૂ.26 લાખ પડાવ્યા

એક તરફ પોલીસ દ્વારા પોતાની છબી સુધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ વિભાગને શરમાવે તેવી ઘટનામાં સામે આવી છે. સામાન્ય જનતાના રક્ષણની જવાબદારી જેના શિરે છે તેવા પોલીસ અધિકારીઓ જો ગુન્હેગારો સાથે મળી જાય ત્યારે પ્રજા કોની પાસે ન્યાની આશા રાખે તે પ્રશ્નો ઊભો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,742 કેસો નોંધાયા, 109 લોકોના કોરોનાથી મોત, 15,269 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે આજે 109 લોકોના મોત, સાજા થવાની સંખ્યામાં જોવા મળ્યો વધારો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ નોંધાયા છે, તો આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો […]

ત્રિફળા આંખ, પેટ અને દાંતની સમસ્યા કરી દેશે દુર: જાણો, ત્રિફળાના પાંચ જોરદાર ફાયદા

આયુર્વેદમાં એવી ઘણી મહામૂલ્ય ઔષધીઓ છે, જે શરીર માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખાસ કરીને ત્રિફળાના ફાયદા અનેક છે. ત્રિફળા ઘણા ઔષધીય ગુણ ધરાવે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ત્રિફળા એરલે શું? ત્રણ સુપરફ્રૂટનું મિશ્રણ એટલે ત્રિફળા. જેમાં આમળા, બીભીતકા અને હરિતાકીનો સમાવેશ થાય […]