ઉનામાં વાવાઝોડામાં ઘર તૂટી જતા વિધવા અને ૨ પુત્રો આખી રાત ખૂણામાં ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યાં, વાવાઝોડાએ વિધવાની ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ કરી
ઉનામાં વિદ્યુતનગર પાસે હુડકોમાં ગઈકાલે વાવાઝોડા અને વરસાદ દરમિયાન મકાન પડી જતા આ મકાનમાં રહેતા વિધવા બહેન મનીષાબેન દીપકગીરી અને તેના બે પુત્રો ફસાઈ ગયેલ અને બહાર ભારે પવન અને વરસાદમાં બહાર નીકળી શકે તેમ ન હોય મકાનના અડધા તૂટેલા સ્લેબ નીચે ત્રણેય આખી રાત ભૂખ્યા-તરસ્યા રહીને જીવ બચાવ્યો હતો. વિદ્યુતનગર હુડકોમાં રહેતા વિધવા મનીષાબેન […]