ઉનામાં વાવાઝોડામાં ઘર તૂટી જતા વિધવા અને ૨ પુત્રો આખી રાત ખૂણામાં ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યાં, વાવાઝોડાએ વિધવાની ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ કરી

ઉનામાં વિદ્યુતનગર પાસે હુડકોમાં ગઈકાલે વાવાઝોડા અને વરસાદ દરમિયાન મકાન પડી જતા આ મકાનમાં રહેતા વિધવા બહેન મનીષાબેન દીપકગીરી અને તેના બે પુત્રો ફસાઈ ગયેલ અને બહાર ભારે પવન અને વરસાદમાં બહાર નીકળી શકે તેમ ન હોય મકાનના અડધા તૂટેલા સ્લેબ નીચે ત્રણેય આખી રાત ભૂખ્યા-તરસ્યા રહીને જીવ બચાવ્યો હતો. વિદ્યુતનગર હુડકોમાં રહેતા વિધવા મનીષાબેન […]

સુરતમાં 3 બાળકોની માતા પર મકાન માલિકની દાનત બગડી, વારંવાર બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યુ, ‘પત્નીએ હિમ્મત કરી પતિને જણાવી આપવીતી’

સુરત શહેરના ચોકબજાર ખાતે રહેતી અને રત્નકલાકરની 3 બાળકોની માતાના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને મકાન માલિકે આ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરણીતાએ આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મકાન મલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

સુરત: સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી, સસરાએ વહુની લાજ લેવાનો કર્યો પ્રયાસ, ‘બુમાબુમ કરતા સસરા ભાગ્યા, બધુ સહન કર્યું આ નહીં’

સુરત શહેરમાં સંબંધોને શરમમાં મુકી હદ પારની એક ઘટના સામે આવી છે. અહીંયા એક સસરાએ પોતાના દીકરાની પત્ની પર નજર બગાડીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. પરણીતાને સસરા દ્વારા માર મારવા સાથે ધમકી આપવામાં આવતા પરણીતાએ પોતાના પિયરમાં જઈ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સુરત પોલીસે આ મામલે ગુનો દાખલ […]

તાઉ-તે હજી ગયું નથી ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે, 26મીએ ભુવનેશ્વર ત્રાટકશે

અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું […]

ગંગામાં તણાઈને આવેલા મૃતદેહોને પોલીસકર્મીઓએ પેટ્રોલ નાખીને સળગાવ્યા; વીડિયો વાયરલ થતાં 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

કોરોનાની બીજી લહેરમાં ગંગામાં મૃતદેહો તણાઈ રહ્યા હતા, તો સાથે સાથે નદી કિનારે રેતમાં પણ કેટલાય મૃતદેહો દાટવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ધણાં શહેરોમાં આવી તસવીરો સામે આવી છે. ઘણાં જિલ્લામાં મૃતદેહો ગંગામાં વહાવાના ખુલાસા થતાં યુપી સરકારે ગંગા કિનારાના જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરી દીધી હતી. ગંગા ઘાટ પર પોલીસ પણ તહેનાત કરી […]

સાથે જન્મ્યા, સાથે જીવ્યા અને સાથે મૃત્યુ પામ્યા, કોરોના સામે જોડિયા ભાઈ જિંદગી હારી ગયા

કોરોના મહામારીના તાંડવ આગળ મનુષ્યો સંપૂર્ણ રીતે લાચાર થઈ ગયા છે. પરિવારના પરિવાર ખત્મ થઈ રહ્યા છે, મા-બાપ પોતાના બાળકોને ગુમાવી રહ્યા છે, તો બાળકો પણ અનાથ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મરેઠમાં આ મહામારીએ એક એવું રૌદ્રરૂપ લીધું છે જે જાણીને સૌ કોઈનું હ્રદય કંપી ઉઠ્યું છે. અહીં બે જુડવા ભાઈઓના કોરોનાના કારણે મોત […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 6447 કેસો નોંધાયા, 67 લોકોના કોરોનાથી મોત, 9557 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં એકબાજુ તાઉ તે વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. તેવામાં રાજ્યમાં કોરોનાને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતનાં આંકડામાં ઘટાડો નોંધાયો છે. તો આજે કોરોના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં 6447 કેસ નોંધાયા હતા. અને 67 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 9557 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં રિકવરી રેટ વધીને 86.20 […]

માથામાં આવી રહી છે ખંજવાળ તો અજમાવો આ ઘરેલુ નુસખા, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

માથાને લગતી ઘણી સમસ્યાઓ ગરમીને કારણે થાય છે. આમાંની એક ખંજવાળ છે. આ રીતે, આ ઋતુમાં પરસેવો થવાની સમસ્યા વધુ છે. માથા પર પરસેવો આવવાને કારણે ખંજવાળ શરૂ થાય છે. આ સિવાય ડેન્ડ્રફ, ફંગલ ઇન્ફેક્શન, અથવા જૂ થવાથી પણ ખંજવાળની ​​સમસ્યા થાય છે. આના માટે ઘણા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ તમે કેટલીક ઘરની વસ્તુઓનો […]

અમેરિકામાંથી 100થી વધુ નર્સ નોકરી અને પરિવાર છોડી સેવા કરવા ભારત આવશે, ઓછી સુવિધાવાળી હોસ્પિટલોમાં આપશે સેવા; ખિસ્સાખર્ચ પણ પોતે ઉઠાવશે

જેવી રીતે કોરોનાથી સમગ્ર દેશમાં સામૂહિક અંતિમ સંસ્કારના સમાચાર આવ્યા, અહીંની નર્સોના એક જૂથે ભારતની મદદ કરવાનો સંકલ્પ કર્યો. હવે 100થી વધુ નર્સ નોકરી અને પરિવાર છોડીને ભારત આવી રહી છે. હાલ તેઓ ભારત સરકાર સાથે વિઝા અને બીજી જરૂરી મંજૂરી મુદ્દે વાત ચાલે છે. આ નર્સો ઈચ્છે છે કે, જૂનના પહેલા અઠવાડિયા સુધી તેઓ […]

કોરોના પછી વાવાઝોડામાં પણ ફરી નેતાઓ ખોવાયા, ગામડાંઓ નોધારાં બન્યા, ગ્રામ્ય લોકોની ઉપર આભ, નીચે ધરતી જેવી સ્થિતિ

તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં તબાહી સર્જી દીધી હોય એવાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. ગઇકાલે સાંજથી શરૂ થયેલા તોફાની પવન અને વરસાદને કારણે ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એમાં પણ ગીર-સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને પ્રાચી આસપાસનાં ગામડાં સંપર્કવિહોણાં બન્યાં છે. કોરોના બાદ ફરી રાજકીય નેતાઓ ખોવાયેલા જોવા મળી રહ્યા […]