પાટણની પરિણીતાએ વીડિયો બનાવીને કેનાલમાં પડતું મુક્યું, વિષ્ણુએ મારી જિંદગી ખરાબ કરી નાખી, લગ્નનો વાયદો કરી બીજીના પ્રેમમાં પડ્યો

ચાણસ્મા-હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ અવારનવાર મોતની છલાંગ લગાવવાના કિસ્સા સામે આવતા હોય છે. ગુરુવારે બપોરના સુમારે ઘરેથી જાનમાં ગયેલી યુવતી એકાએક ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલી રામગઢ અને કમ્બોઈ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાં પોતાના મોબાઈલમાં પોતાના મૃત્યુ પાછળનું કારણ દર્શાવતો વીડિયો બનાવી પોતાની મોટી બહેનને સેન્ડ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4,251 કેસો નોંધાયા, 65 લોકોના કોરોનાથી મોત, 8783 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસને લઇ સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 65 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા 24 કલાકમાં વધુ એક જ દિવસમાં 8783 દર્દી […]

લીમડાનું તેલ સહિત અલોવેરા છે ખરજવું દૂર કરવા માટે બેસ્ટ ઉપાય, કરો ઘરગથ્થુ ઉપચાર અચૂક મળશે રાહત

એક્જિમા ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. જેને ખરજવું પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમને રાહત મળી શકે છે. એલોવેરા […]

‘સોરી પપ્પા મારે સાસરે નહોતુ આવવું જોઇતુ અને…’ ધ્રુસકે ધ્રુસકે રડીને વધુ એક યુવતીએ પતિ અને સાસરીપક્ષના ત્રાસથી કરી લીધી આત્મહત્યા

ભારતમાં રોજ કોઇ વ્યક્તિ પોતાની પરેશાનીઓથી કંટાળીને આત્મહત્યા કરી લે છે પરંતુ ઝારખંડમાં એક યુવતીએ સાસરીપક્ષથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. ધનબાદમાં આયેશા જેવો કિસ્સો આવ્યો સામે ઝારખંડના ધનબાદમાં રેલવેકર્મીની પત્નીએ સાસરામાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. વાયરલ વીડિયોના કારણે સમગ્ર ઝારખંડમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં તે રોઇ રોઇને પોતાના પતિ અને સાસરીપક્ષના […]

દીકરો અને તેની વહુ કોરોનાગ્રસ્ત વૃદ્ધ માને હોસ્પિટલમાં છોડીને ભાગી ગયા. ડોક્ટરો અને નર્સોએ સેવા કરી બચાવ્યા

કોરોના સંક્રમણ કાળમાં એક તરફ જ્યાં સામાજિક-આર્થિક તાણાં-વાણાં સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયા છે, તો પારિવારિક સંબંધો પણ સતત તૂટી રહ્યા છે. આ પ્રકારનો એક દુઃખદ બનાવ ઝારખંડના રાંચીમાં સામે આવ્યો છે. મુશ્કેલીના સમયમાં જન્મ આપનારી માતાને જ દીકરો અને તેની વહુ તેમજ તેની દીકરી અને જમાઈ એકલી મૂકીને ભાગી ગયા. જ્યારે આ મામલો મીડિયામાં ચગ્યો […]

પ્રેમ સબંધનો આવ્યો કરૂણ અંજામ: જામનગરના ઝાંખર નજીક પ્રેમીએ યુવતીની કરપીણ હત્યા કરી, ખુલ્યું રહસ્યમય કારણ

જામનગર ખંભાળીયા હાઈ વે પર આવેલા ઝાંખર પડાણાના માર્ગે છ દિવસ પહેલા અજાણી યુવતીની હત્યાના કેસમાં પોલીસે મીઠાપુર રહેતા મૃતક યુવતીના ભાઈના સગા સાળાને પકડી પાડી તેનો કોવિડ ટેસ્ટ કરાવીને તેને વિધિવત અટક કરવાની કામગીરી હાથ ધરી છે. મેઘપર પોલીસ મથકના તાબા હેઠળના ઝાંખર પડાણા ગામના ગાડા માર્ગ નજીક ગત તા.14 મેના રોજ અજાણી યુવતીની […]

સુરતઃ કોરોનામાં બેકાર બનેલા 65 વર્ષીય પતિએ પૈસાના ઝઘડામાં પત્નીની હત્યા કરી નાખી

સાત ફેરા ફર્યા બાદ અને સાત જન્મ માટે સાથે રહેવાના સમ લેનાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે પતિએ પત્નીની હત્યા કરી નાખી. સુરતમાં 65 વર્ષના વૃદ્ધે ઝઘડો થતાં પથ્થરના ઘા ઝીંકી 55 વર્ષની પત્નીની હત્યા કરી નાખી હતી. બેકાર બનેલાં પતિએ રૂપિયાની બાબતે પત્નીની હત્યા કરી નાખી […]

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને ‘માજી બુટલેગર’ કહેવા ભારે પડ્યા, આપના નેતા ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ સાત જગ્યાએ ફરિયાદ નોંધાઈ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ જેમ-તેમ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ અલગ-અલગ જગ્યાએ સાત ફરિયાદ નોંધાવી છે. તેમની માંગ છે કે, ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર જીવનમાં રહેલ વ્યક્તિઓ માટે કરવામાં આવતી બીભત્સ ટીકા-ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જનતા સમક્ષ […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી, વિતરણ શરૂ કર્યું

હાલ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડાએ અનેક પરિવારને અસર પહોંચાડી છે. આવા પરિવારો માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ મદદ કરવાની અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. રિવાબાએ આવા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી છે. જેમાં 200 પરિવારને રાશન કીટ અપાય ચૂકી છે અને બીજા પરિવારોમાં રાશન […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4773 કેસો નોંધાયા, 64 લોકોના કોરોનાથી મોત, 8308 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના કેસોમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાતો જાય છે. આજે રાજ્યમાં કોરોનાનાં નવા 4773 કેસો નોંધાયા હતા. જ્યારે 64 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. અને 8308 વ્યક્તિઓએ કોરોનાને માત આપી સાજા થયા હતા. જ્યારે રસીકરણમાં આજે વધારો થયો છે. આજે રાજ્યમાં 1,37,172 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]