ગુજરાતમાં કોરોના ટાઢો પડ્યો: આજે કોરોનાનાં 3255 કેસો નોંધાયા, 44 લોકોના કોરોનાથી મોત, 9676 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. આજે રાજ્યમાં 3255 કેસ નોંધાયા છે. જ્યારે 44 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 9676 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં નવા કેસની સામે ત્રણ ગણાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં રસીકરણ પણ ઝડપી બન્યું છે. આજે રાજ્યમાં કુલ 2,28,810 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં […]

ઉનાળામાં શરીરને ઠંડક આપવા અને બીમારીથી બચાવવા બહુ જ કામની છે આ 5 ટિપ્સ, નાના-મોટા સૌને થશે લાભ

ઉનાળામાં બીમારીઓથી બચવા અને શરીરને અંદરથી ઠંડુ રાખવાની 5 બેસ્ટ ટિપ્સ જાણી લો. અત્યારે એવા વિવિધ શાક અને ફળ મળે છે, જેનાથી શરીરને કાળઝાળ ગરમીમાં પણ ઠંડક રહે છે. ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવી જરૂરી છે. ઉનાળામાં ઠંડક માટે ઠંડા પીણાનો ઉપયોગ થાય છે, જે નુકસાન કરે છે. જેથી ઉનાળામાં જ એવા શાકભાજી અને ફળ […]

અમદાવાદમાં પતિએ ઓળખીતાને પત્નીનો મોબાઈલ રિપેરીંગ કરવા આપતા પત્નીએ રુપિયા અને આબરૂ બંને ગુમાવ્યા

અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા તથા એમ્બ્યુલન્સ સર્વિસમાં ફરજ બજાવતી 20 વર્ષીય પરિણીતાના સંપર્કમાં આવેલા પતિના ઓળખીતા મોબાઈલ રિપેરિંગ કરતા શખ્સે રિપેરિંગમાં આપેલા મોબાઈલમાંથી મહિલા તથા તેના પતિના અંગત ફોટો મેળવી લઈ બ્લેકમેઇલ કરવાનું શરું કર્યું હતું. શખ્સે વીડિયો કોલ ઉપર દબાણ કરી યુવતીને કપડા ઉતારવાની ફરજ પણ પાડી હતી અને તેના સ્ક્રીન શોટ લઈ લીધા […]

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ થતાં સાસૂની આંખ કાઢવી પડી, વહુએ કહ્યું હું એમની બીજી આંખ બનીને સેવા કરીશ

કોરોના વાયરસના કપરા કાળે સંબંધમાં પણ એક વાસ્તવિક અંતર મૂકી દીધું છે. કોવિડના કારણે કોઈ સ્વજનનું મૃત્યું થાય તો કોઈ એના અસ્થિ લેવા પણ આવતું નથી ત્યાં આજના ડિજિટલ યુગમાં એક પૂત્રવધૂનું સરસ કમિટમેન્ટ સામે આવ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓએ આ બીમારીને માત આપી છે. તેઓ ફરી સ્વસ્થ થયા છે. […]

‘તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મરી જા’, દાહોદમાં પરિણીત યુવકે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

દાહોદમાં (dahod) એક ચકચારી આત્મહત્યાની (suicide) ઘટના સામે આવી હતી. યુવતીને લગ્નની (marriage) લાલચમાં રાખી પ્રેમ સંબંધ (love relastionship) રાખ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો (suicide) ખાઈ જીવન ટુકવી લેતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. દાહોદ ટાઉન પોલીસે (dahod town police) યુવક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો […]

ભાવનગરમાં કોરોનાથી મૃત્યુ થતાં સ્મશાનમાં હાર પહેરાવતા માતાની આંખ ખુલ્લી જોઈ પુત્રએ કહ્યું-મારી મા જીવતા છે, લોકો ટોળે વળ્યા

ભાવનગરમાં કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ મહિલાના મૃતદેહને સીંધુનગર સ્મશાને લઈ જવાયા બાદ પુત્ર ફૂલહાર પહેરવતા જ તેની માતાની આંખ ખુલ્લી જોઈ જતા જ બુમ પાડી હતી કે, મારી મા જીવતા છે, થોડી વારમાં વાત હવાની માફક પ્રસરી જતા લોકો ટોળે વળ્યા હતા, ત્રણથી ચાર કલાક મૃતક જીવતા હોવાના મામલે તર્ક વિતર્કના અંગે અગ્નિદાહ […]

ટાટા કંપનીની દરીયાદીલી: કોરોનાથી કર્મચારીઓનું મૃત્યુ થયું તો પરિવારને 60 વર્ષની ઊંમર સુધી મળતો રહેશે પગાર

કોઇ કંપનીમાં નોકરી કરતી વ્યક્તિનું મોત થાય ત્યારે કંપની જે તે સમયે તો મદદ કરતી હોય પરંતુ તમે એવું સાંભળ્યુ છે કે વ્યક્તિનું મોત થાય છતાં તેનો પગાર તેની 60 વર્ષની ઉંમર સુધી પરિવારને આપવામાં આવે. આવું તો સરકારી નોકરીના પેન્શનમાં થાય છે પરંતુ તે પણ પૂરેપૂરો પગાર હોતો નથી. પરંતુ કોરોનાકાળમાં એક ભારતીય કંપનીએ […]

કોરોનાથી મોતને ભેટેલ માતાનો ફોન હોસ્પિટલમાંથી ચોરાઈ જતાં 9 વર્ષની દીકરીનો આજીજી કરતો લેટર, ‘પ્લીઝ, મારી મમ્મીનો ફોન જેણે લીધો હોય તે આપી દો, તેમાં અમારી યાદો હતી’

કોરોના વાઈરસને લીધે માતા ગુમાવી ચૂકેલી એક દીકરીનો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કર્ણાટકની રહેવાસી 9 વર્ષની રિતિક્ષાની માતાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. તેની માતાની તબિયત વધારે લથડતા તેણે 16 મેના રોજ અંતિમ શ્વાસ લીધા. રિતિક્ષાની માતાનો ફોન હોસ્પિટલમાંથી ચોરી થઈ ગયો આથી તેણે લેટર લખીને તેની માતાનો ફોન જેણે પણ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3,187 કેસો નોંધાયા, 45 લોકોના કોરોનાથી મોત, 9305 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતા કોરોનાની બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દૈનિક કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 45 દર્દીના મોત […]

કેન્દ્ર સરકાર કહે છે 18+ના લોકોને વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન જરૂરી નહીં, જયંતિ રવિ કહે છે ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર રસી નહીં મળે

કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયગ્રુપના લોકોને વેક્સિન માટે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે, પરંતુ ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. રાજ્ય સરકાર તરફથી […]