ભાજપના જ સાંસદે કહ્યું ‘મોદી સરકારે પણ અર્થવ્યવસ્થા ડૂબાડી દીધી’ આ વાતથી ઘણા બધા ભારતીયો સહમત હશે

ભાજપના આ સાંસદ ઘણી વાર પોતાની જ સરકાર વિરુધ્ધ ટીપ્પણીઓ કરતાં હોય છે, આજે ભારતની અર્થવ્યવસ્થાને લઈ આવી વાત કહી છે ભારતના ખેડૂતોએ કિસાન બિલ પર જે આંદોલન કર્યું હતું તેમાં પણ કેન્દ્ર સરકારને ઘણા બધા સારા માર્ગ બતાવ્યા હતા, ત્યારે તેમણે PM મોદીને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તમે આ કાયદાને દેશભરમાં […]

અમદાવાદમાં હોમગાર્ડનો ગંભીર આક્ષેપ, ઉપરી અધિકારીને પૈસા ન આપતા નોકરીમાંથી કાઢી મૂક્યો

રાજ્યમાં પોલીસકર્મીઓએ વ્યક્તિ પાસેથી કોઈ કેસને દબાવવા અથવા તો વ્યક્તિના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની પાસેથી લાંચની માગણી કરી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં એક હોમગાર્ડના જવાને એક અધિકારી પર પૈસા માગવાનો આક્ષેપ કર્યો છે. હોમગાર્ડ જવાનનું કહેવું છે કે, તેને બે મહિનાથી અધિકારીના પૈસા ન આપતા અધિકારીએ તેને નોકરી […]

પરિણીત પ્રેમી યુગલએ સજોડે આત્મહત્યા કરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું, બંન્ને મૃતકોના હતા કુલ 8 બાળકો

આજના સમયમાં પ્રેમ સંબંધમાં ભાગી જઈ લગ્ન કરવાની યુવક-યુવતીઓમાં હોડ જામી છે. ગોપનાથ ગામના પરિણીત ભાવુબેન અને એજ ગામના પરિણીત એભલભાઈ એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા ત્યારે સમાજ પ્રેમી યુગલને નહીં સ્વીકારે અને એક-બીજાને ભેગા રહેવા નહીં દે એવો ભય ભાવુબેન એજ ગામના પરિણીત એભલભાઈ […]

મોરબીમાં મુસ્લિમ મહિલાએ સિવિલમાં દિવસ-રાત દર્દીઓની સેવા કરી માનવતા મહેકાવી: કોરોનાકાળમાં 2800થી વધુ મૃતદેહોને અંતિમવિધિ માટે તૈયાર કર્યા

કોરોના કાળમાં ક્યાંક માનવતાને શર્મસાર કરતા કિસ્સા જોવા મળ્યા તો ક્યાંક માનવતા માટે ગૌરવ થાય એવા કિસ્સા પણ જોવા મળ્યા. આવો જ એક કિસ્સો મોરબી જિલ્લામાં જોવા મળ્યો છે, જેમાં અત્યંત ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાએ કોરોના ભૂલીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં એવી સેવા બજાવી છે કે લોકોને મધર ટેરેસાની યાદ આવી જાય. આ મહિલા એટલે […]

ચીનના વધુ એક વાયરસનું જોખમ: માણસમાં મળી આવ્યો H10N3 બર્ડ ફ્લૂનો વાયરસ, સમગ્ર દુનિયામાં માનવ સંક્રમણનો આ પ્રથમ કેસ

ચીનના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાણકારી આપી હતી કે દેશના જિઆંગસૂ ક્ષેત્રમાં H10N3 બર્ડ ફ્લૂનો માનવ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેનો અર્થ તે છે કે H10N3બર્ડ ફ્લૂનું સંક્રમણ પ્રથમ વખત કોઈ માણસમાં લાગ્યું હોવાનું સામે આવ્યું છે. આ સંક્રમણ એક પુરુષને લાગ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

કાલાષ્ટમી વ્રત: પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે ભૈરવ પૂજા અને શ્વાનને ભોજન કરાવવાની પરંપરા છે

ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે દરેક મહિનાની વદ પક્ષની તિથિએ માસિક કાલાષ્ટમી ઊજવવામાં આવે છે. આ વખતે કાલાષ્ટમી બુધવાર 2 જૂનના રોજ છે. આ દિવસે શિવજીના રૂદ્ર સ્વરૂપ ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. તેમને કાશીમાં કોતવાલ પણ કહેવામાં આવે છે. કાલ ભૈરવના 8 સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી બટુક ભૈરવની પૂજા કરવાથી ગૃહસ્થ અને અન્ય […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1561 કેસો નોંધાયા, 22 લોકોના કોરોનાથી મોત, 4869 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે, કોરોનાની બીજી લહેરનો અંત થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે આજે વધુ 22 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 4869 દર્દી સાજા થતાં તેમને રજા […]

ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશરની સમસ્યા આ 6 બીમારીમાં લાભદાયી છે ધાણા પાવડર, ફાયદા જાણીને કરશો ઉપયોગ

ધાણા પાવડર મસાલો હોવાની સાથે સાથે એક દવાનું કામ પણ કરે છે. જો તમે તેને નિયમિત રીતે ઉપયોગમાં લો છો તો તેનાથી અનેક બીમારીમાં લાભ થઈ શકે છે. હેલ્થને માટે લાભદાયી છે ધાણા પાવડર ભારતની દરેક રસોઈમાં સૂકા ધાણા કે પછી ધાણા પાવડરને મસાલા રૂપે વાપરવામાં આવે છે. ધાણા એક મસાલો હોવાની સાથે સાથે દવાનું […]

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, બુટલેગરો બન્યા બેખૌફ: રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો 4 કરોડનો 1200 પેટી દારૂ ઝડપાયો

કોરોનાકાળમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતાં. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ છાસવારે પોલીના હાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બોર્ડરથી 110 કિ.મી. દૂર દારૂ ઝડપાયો છે. ગુજરાતમાં લવાતો 1200 પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. […]

10 વર્ષ જેમને ‘સર’ કહીને સેલ્યૂટ કરતો હતો, હવે તે ઓફિસર કરી રહ્યા છે સલ્યૂટ, વાંચો સફળતા કહાની

જો કોઈ બાળક આજથી 15 વર્ષ પહેલા 51 ટકા ગુણ સાથે 10મું પાસ કરે છે અને પછી અગિયારમા ધોરણમાં નિષ્ફળ થયા પછી, 12મા ધોરણમાં 58 ટકા ગુણ સાથે પાસ થાય છે, તો 2010માં તે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બને તે તેના માટે એક મોટી સિદ્ધિ જ કહેવાય. જોકે, ફિરોઝ આલમ નામનો આ કોન્સ્ટેબલ દસ વર્ષ પછી […]