કોરોના સંક્રમિત સાસુએ ભર્યું વિચિત્ર પગલુંઃ હું તો મરીશ સાથે તને પણ લેતી જઈશ: સાસુએ વહુને જબરજસ્તી ગળે લગાવીને કોરોના પોઝિટિવ કરી

કોરોના વાઈરસથી સંક્રમિત થયા પછી એક મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે આ દરમિયાન ખૂબ વિચિત્ર પગલું ભર્યું હતું. આઈસોલેશનમાં રહેવાથી આ મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે તેની વહુને પણ જબરજસ્તી ગળે લગાવીને તેને સંક્રમિત કરી દીધી હતી. મહિલા એ વાતથી પરેશાન હતી કે, કોઈ તેને મળી નથી રહ્યું અને […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 1207 કેસો નોંધાયા, 17 લોકોના કોરોનાથી મોત, 3018 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને બ્રેક વાગી ગઈ છે. અને હવે રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 1207 કેસો નોંધાયા છે. આ ઉપરાંત 3018 દર્દીઓ સાજા થયા છે. અને 17 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને આજે કુલ 1,75,359 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનામાં કુલ કેસોની […]

જૂનામાં જૂની કબજિયાત થઈ જશે દૂર, માત્ર આ 5 કામ કરશો તો પેટના રોગો મટશે અને રહેશો નિરોગી, જાણો અને શેર કરો

સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને હળવાશ અનુભવાય છે. પણ જો તમને કબજિયાત છે અને પેટ સાફ નથી થતું તો એકવાર અહીં જણાવેલા ઉપાય કરી લો. આ દેશી ઉપાય તમને કરશે મદદ આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી […]

પાટણ: ઘરેથી ખરીદી કરવા નીકળેલી બે બહેનપણીઓએ હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન, બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ

હારીજના (harij) ભલાણા ગામ પાસેની કેનાલમાં (canal) ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી (Suicide) લીધું છે. જેના કારણે બંન્નેના પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ અંગે હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં […]

જૂનાગઢમાં લુખ્ખા તત્વો બન્યા બેખૌફ! પૂર્વ મેયર લાખાભાઈના દીકરાની ધોળે દિવસે કરપીણ હત્યા

સંત નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ જૂનાગઢને જાણે લુખ્ખા તત્વોએ બાનમાં લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ તો થોડા સમય પહેલાં જ ડોલી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એ ઘટનાને જાજો સમય વીત્યો નથી ત્યાં ફરી એકવાર જાહેરમાં હત્યા થઈ છે. આ વખતે પૂર્વ મેયર લાખાભાઈ પરમારના દીકરા ધર્મે પરમારની […]

તપસ્વી બાબાની કાળી કરતૂત: જયપુરમાં આશ્રમની મહિલાઓને રાત્રે બોલાવી કહેતો- કપડાં ઉતારી સેવા કરો, ગર્ભવતી થતી તો ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવતો

રાજસ્થાનના જયપુરમાં એક ઢોંગી બાબા પોતાને ભગવાન તરીકે રજૂ કરીને મહિલાઓ સમક્ષ તેમના મનની વાત જાણી લેતા હોવાનો દાવો કર્યો છે. કેટલીક સામાન્ય વાતો કહીને તેમને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લે છે. આશ્ચર્યની વાત એ છે કે લોકોના મનની વાત જાણનાર બાબા પોતે જ નસીબને સમજી શકતો નથી. જયપુરના બિંદાયકાની પીડિતાએ કહ્યું કે આશ્રમમાં ગર્ભવતી હોવાના […]

ઉનાના ખેડૂતની વેદના: કુદરતે દીકરો છીનવ્યો, તાઉ-તેએ ખેતી છીનવી; નીરણ-પાણીની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાના એવા સુલ્તાનપુર ગામના પટેલ ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1 માસ બાદ તાઉ-તે વાવાઝોડાએ બાગાયતી પાક છીનવી લીધો છે. નીરણની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી. લેટેસ્ટ ન્યૂઝ […]

કોરોનાનો કાળો કહેર: લખનઉમાં 4 સગાભાઈ સહિત એકજ પરિવારના 8 સભ્યો મૃત્યુ પામ્યા

કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવો એક પરિવાર છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન નહીં કરી શકતાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. સોમવારે એકસાથે પરિવારના 5 સભ્યના તેરમાની […]

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને વેપાર-ધંધામાં છૂટછાટ, 4 જૂનથી અમલ થશે

ગુજરાતમાં કોરોના મહામારીના કેસો સતત ઘટી રહ્યા છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે જેના કારણે રાજ્ય સરકારે જનતાને થોડી રાહત આપી છે. જેમા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી, ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ […]

તૂટતા- ખરતા અને સફેદ વાળની સમસ્યા હોય તો આ રીતે ઘરે બનાવો તેલ, અચૂક થશે ફાયદો, જાણો અને શેર કરો

ભોજન કર્યા બાદ આપણે ખાસ કરીને વરિયાળીનો ઉપયોગ એક માઉથ ફ્રેશનર તરીકે કરીએ છીએ. આપણી રસોઇમાં વરિયાળી એક મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. તે ન માત્ર સ્વાદ વધારે છે પરંતુ તે આપણી સ્કિન અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળી એન્ટી ઓક્સિડેન્ટ અને ફાઇટોન્યુનટ્રિએંટથી ભરપૂર હોય છે. જે તમારા વાળને સારા બનાવે છે. […]