જમશેદજી ટાટા છે સદીના વિશ્વના સૌથી મોટા દાનવીર, દાનની રકમ અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ

વિશ્વના તમામ દાનવીરોને પાછળ રાખીને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર બન્યા છે. હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશને આજે સદીના સૌથી વધુ દાન કરનારા લોકોની યાદી બહાર પાડી છે અને આ યાદીમાં 102.4 અબજ ડોલર (આજના હિસાબે આશરે રૂ. 7.60 લાખ કરોડ) સાથે ભારતના જમશેદજી ટાટા પ્રથમ ક્રમાંકે છે. જમશેદજીએ કરેલા દાનની […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 138 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 487 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.20 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 138 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. […]

એક વેપારીની હોડી પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે વેપારીએ એક માછીમાર જોયો, તેણે માછીમારને કહ્યું મને બચાવી લો, હું તમને મારી સંપૂર્ણ ધન-સંપત્તિ આપી દઇશ. માછીમાર પોતાની હોડી લઇને તેની પાસે પહોંચ્યો અને વેપારીને બચાવી લીધો. જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક વેપારી નદી કિનારે એક નગરમાં રહેતો હતો. એક શહેરથી બીજા શહેર જવા માટે તેને હોડીનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ તેને તરતાં આવડતું ન હતું. એક દિવસ તે નદીના રસ્તે બીજા નગરમાં જઇ રહ્યો હતો. નદીની વચ્ચે તેણે જોયું કે તેની હોડીમાં પાણી ભરાઇ રહ્યું છે. હોડીમાં કાણું પડી ગયું હતું. તે […]

વજન ઘટાડવા માટે પીવો અળસીનો ઉકાળો, વજનને નિયંત્રણમાં રાખવામાં કરશે મદદ, જાણો અને શેર કરો

કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકો તેમના ઘરોમાં બંધ છે. જેઓ ઘરેથી કામ કરે છે, તેઓ કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. આવી સ્થિતિમાં લોકો આજકાલ વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. વજન વધવાના કારણે અન્ય શારીરિક સમસ્યાઓ પણ વધે છે. વજન વધવાના કારણે હાર્ટ પ્રોબ્લેમ્સ શરૂ થાય છે. વધેલા વજનથી છૂટકારો મેળવવા માટે લોકો […]

મોરબીના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર 10 જેટલા વ્યક્તિઓએ ધોકા, પાઇપથી હુમલો કરતાં મૃત્યુ થયું, મારામારીનો વીડિયો આવ્યો સામે

મોરબીમાં તાલુકાના ધરમપુર ગામે (Dharampur village) જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર 10 જેટલા વ્યક્તિઓએ જીવલેણ હુમલો (attack) કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે (Morbi taluka police) હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો મોરબીના ધરમપુર […]

સુરતમાં રોંગ સાઇડમાં આવતી પોલીસ વાને ટક્કર મારતા સગીરનું થયું મોત, તેમ છતાં પોલીસે મૃતકને જ આરોપી બનાવી દીધો.

સુરતમાં (Surat) અકસ્માતની (Accident) ઘટનામાં પોલીસની (Police) શંકાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસવાન (Policevan) સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતકને આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઈકસવાર (Bike Rider) સગીરનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. આ ઘટના બની હતી રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક. વેસુ ચાર રસ્તા […]

ચોટીલા દીકરીની માનતા પૂરી કરવા પગપાળા ચાલીને જતાં રાજકોટના પરિવારને પાછળથી વાહને ઠોકર મારતાં જેની માનતા હતી તે દીકરી અને કાકાનાં સ્થળ પર જ મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. પગપાળા ચાલીને જતા પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતાં જે એક વર્ષની દીકરીને માનતા હતી તે અને તેના કાકાનાં મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

રાજ્યમાં વધુ છૂટછાટની તૈયારી: નાઇટ કર્ફ્યૂના સમયમાં ઘટાડો થઈ શકે છે, જુલાઈના અંતે મલ્ટિપ્લેક્સ, સિનેમા હૉલ અંગે લેવાશે નિર્ણય

રાજ્ય સરકાર સહિત સમગ્ર દેશ અત્યારે કોરોનાની થર્ડ વેવ આવશે કે નહીં એ બાબતે ચિંતાતુર છે ત્યારે કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધો કેટલા હળવા અને કડક રહેશે એ બાબતે રાજ્ય સરકારે પણ અત્યારથી વિચારણા હાથ ધરી દીધી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, થર્ડ વેવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ હટાવશે નહીં, પણ 26મી સુુધી રાત્રિના 9 […]

વાપી લવ જેહાદમાં થયો મોટો ખુલાસો: વિધર્મી યુવકે સુહાગરાતનાં દિવસે જ પત્નીને જૈન યુવતીને ફસાવ્યાનું કહ્યું હતું, પીડિતાને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા દબાણ કરતો હતો

રાજ્યમાં (Gujarat) લવ જેહાદનો (love Jihad law) કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો હતો અને બીજો ગુનો હવે વલસાડ જિલ્લાના વાપીમાં (Vapi, Valsad) નોંધાયો હતો. વાપીમાં ઇમરાન વશી અંસારી નામના એક પરણીત વિધર્મી યુવકે એક જૈન સમાજની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇમરાન […]

કરુણ ઘટના: ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેનને સાપ કરડ્યો, 9 વર્ષની બહેનનું મોત, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે 11 વર્ષનો ભાઇ

ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પછી સાપ-વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ બહાર નીકળતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં એક કરુણ ઘટના બનવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડ્યો હતો. આ ઘટનામાં 9 વર્ષની બહેનનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ […]