અમદાવાદમાં માતાને ગાળો આપી ધમકી આપતા ગુસ્સે ભરાયેલા સગીરે હિસ્ટ્રીશીટરની હત્યા કરી નાખી.

ક્રાઇમ બ્રાન્ચે ઓઢવમાં થયેલી હત્યા કેસમાં એક આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિસ્ટ્રીશીટર વનરાજ ચાવડાની ઓઢવમાં હત્યા કરવામાં આવેલી. જોકે હત્યા કરનાર શખ્સ મેમ્કો બ્રિજ તરફથી મેમ્કો ચાર રસ્તા પાસે હીરાવાડી ખાતે જવાનો હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા જ તેની પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં આરોપી કાયદાના સંઘર્ષમાં હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ […]

ર્દુઘટનામાં આખો પરિવાર ખતમ થઈ ગયો: બાઈકને બચાવવામાં પાણીથી ભરેલા ખાડામાં પડી કાર, ડૂબવાથી પતિ-પત્ની અને બે બાળકો સહિત 6ના ઘટના સ્થળે જ મોત

ઉત્તરપ્રદેશના બલરામપુરમાં શુક્રવારે એક રોડ એક્સિડન્ટમાં કાર ચાલક સહિત 6 લોકોના મોત થયા છે. તેમાંથી એક જ પરિવારના 5 સભ્યો હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત એક પિતરાઈ બહેન અને એક ડ્રાઈવર છે. ગોંડા જિલ્લામાં રહેતો આ પરિવાર દિકરાનો જન્મદિવસ ઉજવવા દેવીપાટન જઈ રહ્યા હતા. ઘટના મહારાજગંજ તરાઈના લૌકહવ ગામ પાસે થઈ હતી. મૃતકોમાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 123 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 431 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વડોદરા અને સુરતમાં 1-1 કેસ નોઁધાયા છે. જો કે, બંને હાલ સ્વસ્થ છે. 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 129 કેસ નોંધાયા હતા. અમદાવાદ […]

એક સંતે ભંડારો આયોજિત કર્યો, ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાં પહોંચી અને સંતને બે રૂપિયા દાનમાં આપ્યાં, સંતે આ રૂપિયાથી મીઠું ખરીદ્યું અને ભોજનમાં મિક્સ કરી દીધું. જાણો સંતે આવું કેમ કર્યું?

પ્રાચીન સમયમાં એક સંતને ધની અને ગરીબ, બધા લોકો દાન આપતા હતાં. ધની લોકો ખૂબ જ વધારે ધન દાન કરતા હતાં અને ગરીબ લોકો ઓછું દાન આપતા હતાં, પરંતુ સંત ધની લોકો કરતાં ગરીબ લોકોનું વધારે માન-સન્માન કરતા હતા. એક દિવસ સંત ગામમાં ભિક્ષા માગી રહ્યા હતાં, ત્યારે એક ગરીબ વ્યક્તિએ જોયું કે સંત ખાલી […]

જો તમારી ગરદન જકડાઇ જાઈ તો કરો આ સહેલા ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત.

ગરદનમાં દુખાવો થવાથી હાલત ખૂબ ગંભીર થઇ જાય છે. આ દુખાવાથી ગરદનને સહેલાઇથી ફેરવી પણ શકતી નથી. જેના અનેક કારણો હોઇ શકે છે. સતત કોમ્પ્યુટર પર કામ કરવું, ઉંચુ તકિયુ લઇને સૂઇ જવું, ખોટી રીતે બેસવું, વધારે સમય સુધી ડ્રાઇવિંગ કરવું.. તો કેટલીક વખત આ દુખાવો સર્વાકાઇલમાં પણ બદલાઇ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે […]

ચોમાસામાં જાંબુ ખાશો તો સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ રહેશે દૂર, જાંબુના ફાયદા જાણો અને શેર કરો

ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર લારીઓ પર જાંબુ ઉમટી પડે છે. જોકે, જાંબુ ખાવાના ફાયદાઓ પણ અગણિત છે. આ સિઝનમાં જાંબુ ખાઈ લેવાથી અનેક રોગો અને બીમારીઓમાં રાહત મળે છે. ચાલો જાણીએ ફાયદા. આ ઋતુમાં જાંબુ ખાવાથી અનેક રોગો દૂર રહે છે ચોમાસુ એટલે સંક્રમણની ઋતુ. ચોમાસુ આવે એટલે જાત-જાતની બીમારીઓ પણ તેની સાથે આવે […]

મુંબઈની હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો સામે આવ્યો: સરકારી હોસ્પિટલના ICUમાં ઉંદર દર્દીની આંખ કોતરી ગયો, દર્દીનું થયું મોત

કોરોનાની મહામારી વચ્ચે સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવારમાં લાલીયાવાડીના કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં બેદરકારીનો શરમજનક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. મુંબઈની સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીની એક આંખ ઉંદર કોતરી ગયો હતો અને બુધવારના રોજ આ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

ગીર-સોમનાથ જીલ્લામાં લૂંટેરી દુલ્હન ‘ખેલ’ પાડે તે પહેલા જ ઝડપાઈ, વરરાજા અને પોલીસે આ રીતે ખેલ ઊંધો પાડી દીધો

દીકરાના મોહમાં સમાજમાં ધીમે ધીમે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. અનેક સમાજ અને વિસ્તારોમાં હાલત એવી છે કે અનેક યુવકોને લગ્ન માટે કન્યા નથી મળી રહી. આ જ કારણે સૌરાષ્ટ્રના અનેક યુવકોનાં લગ્ન દાહોદ-ગોધરા બાજુ થઈ રહ્યા છે. જોકે, આમાંથી મોટાભાગના કિસ્સામાં યુવતી થોડો સમય સાથે રહ્યા બાદ રૂપિયા અને ઘરેલા લઈને ભાગી […]

વડોદરા ટ્રાફિક-પોલીસે 4 વર્ષથી ટાયર વિના ભંગાર હાલતમાં ગેરેજમાં પડેલા ટૂ-વ્હીલરનો ઇ-મેમો ઘરે મોકલ્યો, મેમો જોતાં જ એક્ટિવાચાલક ચોંકી ઊઠ્યો

વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓને ઇ-મેમો આપવામાં આવે છે, પરંતુ ઇ-મેમો મોકલવાની કામગીરીમાં અવારનવાર છબરડા થતા હોય છે, ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે, જેમાં 4 વર્ષથી ટાયર વગર ગેરેજમાં બંધ હાલતમાં પડી રહેલા એક્ટિવાના માલિકને ટ્રાફિક-પોલીસ દ્વારા ઇ-મેમો આપવામાં આવતા એક્ટિવામાલિક ચોંકી ઊઠ્યો હતો અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો […]

હિન્દુમાંથી મુસ્લિમ બનેલા યુવકના સવાલોથી માતાપિતા સામે મોટી સમસ્યા ઊભી થઈ: માને પૂછ્યું- હિન્દુ ધર્મમાં એકથી વધારે લગ્નને કેમ મંજૂરી નહીં; માએ કહ્યું- મૌલાનાએ બ્રેન વોશ કર્યું

કાનપુરમાં હિન્દુમાંથી મુસ્લિમ બનેલા મૂક-બધિર આદિત્યનાં માતા-પિતા સામે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. આદિત્ય તેના ઘરે પરત આવી ગયો છે, પરંતુ મૌલાનાએ તેનું એટલું બ્રેન વોશ કરી દીધું છે કે તે હવે કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. તે પોતાનાં જ માતા-પિતા સાથે તર્ક કરીને કહી રહ્યો છે કે ઈસ્લામ જ સૌથી સારો ધર્મ […]