જેતપુરમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાને ઘર બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખતાં અરેરાટી, માતા-પિતાનું હૈયાફાટ રુદન

જેતપુર નગપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતાં પિતાએ છાતી પર હાથ પછાડ્યા અને માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. માતા-પિતાના આ રુદનથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઇ હતી. હસતી રમતી જિંદગી છીનવાતાં માતા-પિતા […]

વડોદરા લવ-જેહાદ કેસ: પાટીદાર યુવતીની માતાએ કહ્યું, ‘દીકરીને પહેલીવાર બુરખામાં જોઈને હું ધ્રુજી ગઇ, તેની આંખોમાં ડર હતો’, જાણો વિધર્મીએ કેવી રીતે ફસાવી?

પ્રેમમાં ફસાવી બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેનાર મોહિબે મારી દીકરીને ચાર મહિના સુધી મને મળવા દીધી ન હતી. જયારે મેં તેને પોલીસ સ્ટેશનમાં બુરખામાં જોઇ ત્યારે હું ધ્રૂજી ઉઠી હતી. તેની માત્ર આંખો દેખાતી હતી. જેમાં ડર દેખાતો હતો તેમ પાટીદાર યુવતીની માતાએ જણાવ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

ફી મુદ્દે સરકાર અને શિક્ષણ વિભાગ ફરી વિવાદમાં: દોઢ વર્ષથી સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણ બંધ છે, સ્કૂલોમાં સંચાલકોને કોઈ ભૌતિક ખર્ચ નથી થતો, વાલીમંડળનો આક્ષેપઃ સ્કૂલ-સંચાલકો ચલાવે છે શિક્ષણ વિભાગ

કોરોનાને કારણે હજારો પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. અનેક પરિવારોએ વડીલની કે ઘર ચલાવતી વ્યક્તિ ગુમાવી છે, ત્યારે બારે માસ ચાલતા સ્કૂલ ફીના સકંજામાંથી વાલીઓને રાહત મળતી નથી. એક દિવસ પહેલા સરકારે 25 ટકા ફી ઘટાડો યથાવત્ રાખવાની જાહેરાત કરતાં જ સંચાલક મંડળે મોઢું બગાડીને કોર્ટમાં જવાની ચીમકી આપી દીધી છે. ત્યારે સરકાર […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 122 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 352 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.31 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે સતત પાંચમા દિવસે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 દર્દીના મોત નીપજ્યા છે. […]

એક દિવસ ગૌતમ બુદ્ધ એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. ગૌતમ બુદ્ધે નમન કરતા ઝુમવા લાગ્યું વૃક્ષ, આ જોઈને શિષ્ય ચોંકી ગયો, તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? જાણો ગૌતમ બુદ્ધે શું કહ્યું?

એક દિવસ ગૌતમ બુદ્ધ (God Buddha) એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. આ જોઈને એક શિષ્યને નવાઈ લાગી હતી. તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? શિષ્યની વાત સાંભળીને બુદ્ધે કહ્યું કે, શું આ વૃક્ષને નમન કરવાથી કંઈ અનહોની થઈ ગઈ ? બુધ્ધનો પ્રશ્ન સાંભળીને શિષ્ય બોલ્યો નહીં ભગવાન, એવી વાત નથી. […]

શું તમને વારંવાર મોંમાં પડી જાય છે ચાંદા તો કરો આ ઉપાય, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

કેટલીક વખત લાઇફસ્ટાઇલ, ખાણીપીણી તેમજ શિડ્યુલ બદલાવવાના કારણે ઘણા લોકોને મોંમાં ચાંદા પડી જાય છે. જો સમય રહેતા તેનો ઇલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા વધી પણ શકે છે. ચાંદાની સમસ્યા વધવાથી તમને ખાવાનું ખાવામાં, પાણી પીવામાં પણ સમસ્યા થઇ શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ […]

રાજ્યનો સૌથી મોટો ગેરવહીવટનો ખુલાસો, સરપંચ અને તલાટીઓએ સાથે મળી 268 જેટલી મિલકતના કરી નાખ્યા સોદા

સુરત ઓલપાડની સાયણ ગ્રામ પંચાયતમાં 2014ના તત્કાલીન સરપંચ, વર્તમાન સરપંચ તેમજ ત્રણ તલાટીએ સાથે મળી મેળા પીપણામાં 268 જેટલી જુદી જુદી મિલકતોને લઈ કૌભાંડ આચર્યું લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો સુરત ઓલપાડની સાયણ ગ્રામ પંચાયતમાં રાજ્યનો સૌથી મોટો ગેરવહીવટ સામે આવ્યો છે. 2014થી ચાલી રહેલા ગેર […]

જામનગરમાં રહેણાંક મકાનમાં કુકર ફાટતા વૃદ્ધ મહિલાનું મોત, આખુ મકાન આગમાં લપેટાયું, દરવાજે તાળું મારેલું હતું

જામનગરના (Jamnagar) ગાંધીનગર સ્મશાન નજીક આવેલ સોનિયા નગરમાં એક રહેણાંક મકાનમાં કુકર ધડાકાભેર ફાટતાં (cooker blast) આગ લાગી હતી અને આ આગજનીની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ (woman died) થયું છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને (fire bridgade) જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડી હતી. […]

સુરતમાં લુખ્ખાઓના આંતકનો વિડિયો વાયરલ, અંગત અદાવતમાં 20થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

સુરતના પલસાણા હાઇવે (Palsana highway) ઉપર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટમાં (Attack on Restaurant) ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાની ઘટના બની હતી. આશરે 5થી 6 ગાડીઓ ભરીને આવેલા 20થી 25 અસામાજિક તત્વોએ (Antisocial elements) રેસ્ટોરન્ટ ઉપર હુમલો કર્યો હતો. લાકડી, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયારો (Attack with Lethal weapons) વડે હુમલો કર્યો હતો. અને 50થી […]

બેન્કનો ગાર્ડ બન્યો જલ્લાદ: માસ્ક પહેર્યાં વગર એન્ટ્રી ન આપી તો યુવક ફરી માસ્ક પહેરીને આવ્યો તો લંચ ટાઈમનું કારણ ધર્યું, ઉગ્ર ચર્ચા થઈ તો ગોળી મારી દીધી

ઉત્તર પ્રદેશના બરેલીમાં સ્ટેશન રોડ પર બેન્ક ઓફ બરોડાના ગાર્ડે એક ગ્રાહકને ગોળી મારી દીધી છે. ગ્રાહકે અગાઉ માસ્ક લગાવ્યું ન હોવાથી ગાર્ડે એન્ટ્રી આપી ન હતી. માસ્ક લગાવી પહોંચ્યો તો ગાર્ડે કહ્યું કે પાસબુકમાં એન્ટ્રી લંચ બાદ થશે. વિવાદના સંજોગોમાં ગાર્ડે ગોળી મારી દીધી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]