ફી મુદ્દે સરકાર અને શિક્ષણ વિભાગ ફરી વિવાદમાં: દોઢ વર્ષથી સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણ બંધ છે, સ્કૂલોમાં…
કોરોનાને કારણે હજારો પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. અનેક પરિવારોએ વડીલની કે ઘર ચલાવતી વ્યક્તિ ગુમાવી છે, ત્યારે બારે માસ ચાલતા સ્કૂલ ફીના સકંજામાંથી વાલીઓને રાહત મળતી નથી. એક દિવસ પહેલા સરકારે 25 ટકા ફી ઘટાડો યથાવત્ રાખવાની જાહેરાત…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 122 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 352…
ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.31 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે સતત પાંચમા દિવસે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 122 પોઝિટિવ કેસ નોંધાયા છે.…
Read More...
Read More...
એક દિવસ ગૌતમ બુદ્ધ એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. ગૌતમ બુદ્ધે નમન કરતા ઝુમવા લાગ્યું વૃક્ષ, આ જોઈને…
એક દિવસ ગૌતમ બુદ્ધ (God Buddha) એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. આ જોઈને એક શિષ્યને નવાઈ લાગી હતી. તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? શિષ્યની વાત સાંભળીને બુદ્ધે કહ્યું કે, શું આ વૃક્ષને નમન કરવાથી કંઈ અનહોની થઈ ગઈ ?…
Read More...
Read More...
શું તમને વારંવાર મોંમાં પડી જાય છે ચાંદા તો કરો આ ઉપાય, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો
કેટલીક વખત લાઇફસ્ટાઇલ, ખાણીપીણી તેમજ શિડ્યુલ બદલાવવાના કારણે ઘણા લોકોને મોંમાં ચાંદા પડી જાય છે. જો સમય રહેતા તેનો ઇલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા વધી પણ શકે છે. ચાંદાની સમસ્યા વધવાથી તમને ખાવાનું ખાવામાં, પાણી પીવામાં પણ સમસ્યા થઇ શકે છે.…
Read More...
Read More...
રાજ્યનો સૌથી મોટો ગેરવહીવટનો ખુલાસો, સરપંચ અને તલાટીઓએ સાથે મળી 268 જેટલી મિલકતના કરી નાખ્યા સોદા
સુરત ઓલપાડની સાયણ ગ્રામ પંચાયતમાં 2014ના તત્કાલીન સરપંચ, વર્તમાન સરપંચ તેમજ ત્રણ તલાટીએ સાથે મળી મેળા પીપણામાં 268 જેટલી જુદી જુદી મિલકતોને લઈ કૌભાંડ આચર્યું
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક…
Read More...
Read More...
જામનગરમાં રહેણાંક મકાનમાં કુકર ફાટતા વૃદ્ધ મહિલાનું મોત, આખુ મકાન આગમાં લપેટાયું, દરવાજે તાળું…
જામનગરના (Jamnagar) ગાંધીનગર સ્મશાન નજીક આવેલ સોનિયા નગરમાં એક રહેણાંક મકાનમાં કુકર ધડાકાભેર ફાટતાં (cooker blast) આગ લાગી હતી અને આ આગજનીની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ (woman died) થયું છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને (fire bridgade) જાણ કરતાં…
Read More...
Read More...
સુરતમાં લુખ્ખાઓના આંતકનો વિડિયો વાયરલ, અંગત અદાવતમાં 20થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ
સુરતના પલસાણા હાઇવે (Palsana highway) ઉપર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટમાં (Attack on Restaurant) ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાની ઘટના બની હતી. આશરે 5થી 6 ગાડીઓ ભરીને આવેલા 20થી 25 અસામાજિક તત્વોએ (Antisocial elements) રેસ્ટોરન્ટ…
Read More...
Read More...
બેન્કનો ગાર્ડ બન્યો જલ્લાદ: માસ્ક પહેર્યાં વગર એન્ટ્રી ન આપી તો યુવક ફરી માસ્ક પહેરીને આવ્યો તો લંચ…
ઉત્તર પ્રદેશના બરેલીમાં સ્ટેશન રોડ પર બેન્ક ઓફ બરોડાના ગાર્ડે એક ગ્રાહકને ગોળી મારી દીધી છે. ગ્રાહકે અગાઉ માસ્ક લગાવ્યું ન હોવાથી ગાર્ડે એન્ટ્રી આપી ન હતી. માસ્ક લગાવી પહોંચ્યો તો ગાર્ડે કહ્યું કે પાસબુકમાં એન્ટ્રી લંચ બાદ થશે. વિવાદના…
Read More...
Read More...
અમદાવાદમાં માતાને ગાળો આપી ધમકી આપતા ગુસ્સે ભરાયેલા સગીરે હિસ્ટ્રીશીટરની હત્યા કરી નાખી.
ક્રાઇમ બ્રાન્ચે ઓઢવમાં થયેલી હત્યા કેસમાં એક આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિસ્ટ્રીશીટર વનરાજ ચાવડાની ઓઢવમાં હત્યા કરવામાં આવેલી. જોકે હત્યા કરનાર શખ્સ મેમ્કો બ્રિજ તરફથી મેમ્કો ચાર રસ્તા પાસે હીરાવાડી ખાતે જવાનો હોવાની…
Read More...
Read More...
ર્દુઘટનામાં આખો પરિવાર ખતમ થઈ ગયો: બાઈકને બચાવવામાં પાણીથી ભરેલા ખાડામાં પડી કાર, ડૂબવાથી પતિ-પત્ની…
ઉત્તરપ્રદેશના બલરામપુરમાં શુક્રવારે એક રોડ એક્સિડન્ટમાં કાર ચાલક સહિત 6 લોકોના મોત થયા છે. તેમાંથી એક જ પરિવારના 5 સભ્યો હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત એક પિતરાઈ બહેન અને એક ડ્રાઈવર છે. ગોંડા જિલ્લામાં રહેતો આ પરિવાર દિકરાનો…
Read More...
Read More...