ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 69 કેસો નોંધાયા, 1 લોકોના કોરોનાથી મોત, 208 દર્દીઓએ કોરોનાને માત આપી
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં સતત નવમા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 69 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતાં 7 વધારે છે. અમદાવાદ શહેરમાં જ એક દર્દીનું મોત થયું છે. 114 દિવસ એટલે કે ચાર મહિના બાદ દૈનિક […]