ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 65 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 289 દર્દીઓએ કોરોનાને માત આપી
ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.54 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. ત્યારે રાજ્યના નાગરીકો માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયુ નથી. આજે કોરોનાનાં નવા […]