ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત: 10 શહેર રાત્રિ કર્ફ્યૂમુક્ત, 8 મહાનગરમાં કર્ફ્યૂ યથાવત્, લગ્નમાં 150 વ્યક્તિની છૂટ, જાણો નવી કઈ છૂટછાટ મળી?
કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં સરકારે આજે છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતિની પૂન:સમીક્ષા કરી કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ […]