ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત: 10 શહેર રાત્રિ કર્ફ્યૂમુક્ત, 8 મહાનગરમાં કર્ફ્યૂ યથાવત્, લગ્નમાં 150 વ્યક્તિની છૂટ, જાણો નવી કઈ છૂટછાટ મળી?

કોરોના મહામારીને કારણે રાજ્યમાં લગાવેલા નિયંત્રણોમાં સરકારે આજે છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતિની પૂન:સમીક્ષા કરી કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 62 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 534 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં પહેલીવાર નવા કેસની સંખ્યા 100થી ઓછી થઇ છે આજે નવા 62 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 534 દર્દીઓ રિકવર થયા છે રાજ્યમાં આજે કોરોનાના નવા 62 પોઝીટીવ  […]

એક દુ:ખી યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો અને બોલ્યો, હું ખૂબજ મહેનત કરું છું, છતાં સફળતા નથી મળતી, મને સમજણ નથી પડતી કે, ભગવાને મને આવું નસીબ કેમ આપ્યું છે? હું શું કરું? સ્વામીજીએ કહ્યું, મારા કૂતરાએ ફેરવીને લાવ, જાણો પછી શું થયું?

સ્વામી વિવેકાનંદના એવા ઘણા પ્રસંગ છે, જેમાં જીવન પ્રબંધનસૂત્રો જોવા મળે છે. આ સૂત્રો જીવનમાં ઉતારી લેવામાં આવે તો, ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો મહેનત તો બહુ કરે છે, છતાં સફળતા મેળવી શકતા નથી. આ સંબંધમાં સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ ખૂબજ પ્રચલિત છે. જાણો આ પ્રસંગ વિશે….. એક દિવસ સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક […]

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધે 35 વર્ષની મહિલા સાથે શરીર સુખ માણ્યું, ભોગવવું પડ્યું ખતરનાક પરિણામ

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉની બે પત્નીના મોત થયા બાદ વૃદ્ધ પોતાના પરિવારજનો તેમજ પરિચિતોને એકલતા સહન નથી થતી, કોઈ કન્યા હોય તો બતાવજો તેવી વાતો કરતા હતા. જમીન-મકાન સહિતની સંપત્તિ ધરાવતા આ વૃદ્ધને લગ્નની લાલચ આપીને 35 વર્ષની એક મહિલાએ તેમની સાથે પ્રેમસંબંધનું નાટક […]

સુરતમાં ખાનગી હોસ્પિટલની નર્સે કર્યો આપઘાત, નર્સના સુસાઈડથી પરિવાર ચોંકી ઉઠ્યો, પરિવારનું હૈયાફાટ રૂદન

સુરતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના બનાવો વધી ગયા છે, ત્યારે વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નર્સે આપઘાત કરી લેતા પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના હૈયાફાટ રૂદન વાતાવરણ શોકમય બન્યું હતું. સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસે આગળની […]

જામનગર પંથકમાં જન્મદાત્રીએ જ લીધો જીવ: માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ, માતા બચી ગઈ, બાળકો મરી ગયા

જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) પંથકમાં આવેલા મોરારસાહેબના ખંભાળિયા (ખંભાલિડા) (Khambhalida Village) ગામે કરૂણાંતિકા સર્જાઈ છે. ખેત મજૂરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારના નાના-નાના ત્રણ ભૂલકાઓ કુવામાં  (Well)પડી જતા ગામમાં દોડાદોડી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગર થી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી […]

રાજકોટમાં કલ્કી અવતારના ઘરે પહોંચી વિજ્ઞાન જાથા, બેફામ ગાળો ભાંડી વિજ્ઞાન જાથાને રાક્ષસમાં ખપાવી. જાથાએ કહ્યું માનસિક રોગી છે

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી શારદાનગર સોસાયટીમાં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત્ત અધિકારી રમેશચંદ્ર ફેફર, જે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી અવતાર ગણાવી રહ્યા છે. આજ રોજ વિજ્ઞાન જાથા સવારના સમયે રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું, જ્યાં વિજ્ઞાન જાથા અને કલકી અવતાર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી અને પોતાની જાતને ભગવાનનો દશમો અવતાર- કલ્કી અવતાર […]

બાઈક લઈને ત્રણ લંગોટિયા મિત્રો ફરવા ગયા, બાળકોના મોતના સમાચાર મળતાની સાથે જ પરિવારજનોના હોશ ઉડી ગયા, નદીમાંથી ત્રણેની લાશ મળી

ઉત્તર પ્રદેશના બરેલીના બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇકપર ફરવા ગયેલા 3 યુવકોના મૃતદેહ કીચ્છા નદીમાંથી મળતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પરિવારજનોને તેમના બાળકોના મોતના સમાચાર મળતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. બાળકોની લાશ જોયા બાદ પરિવારના […]

મુસ્લિમ યુવાનોએ દાખવી માનવતા: બીલીમોરામાં વૃદ્ધાની હિન્દુ વિધિ મુજબ અંતિમક્રિયા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

બીલીમોરા ગૌહરબાગ સોમનાથ માર્ગ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી પૈકી વૃદ્ધ મહિલાનું થોડા સમય અગાઉ કોરોનાની સારવાર બાદ સાજા થઈ ઘરે આવ્યાં હતા. તેમનું ગતરોજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યાં કોરોનાની ભીતિના કારણે સ્થાનિકો અળગા રહ્યા હતા. એકતા ટ્રસ્ટના મુસ્લિમ યુવાનોને આ વાતની જાણ થતાં તેઓ વૃદ્ધની મદદે આવ્યાં હતા અને તેમણે હિન્દુ રીતરિવાજ […]

પુત્રીઓ માટે પિતાના સંઘર્ષની કહાની: રાજકોટના રફાળા ગામના હંસરાજભાઈ સોજીત્રાએ રાત-દિવસ ભઠ્ઠીમાં મજૂરી કરી, દીકરીઓને અધિકારી અને IT ઇજનેર બનાવી

રાજકોટના રફાળા ગામના મૂળ વતની હંસરાજભાઈ સોજીત્રા ભઠ્ઠીકામમાં મજૂરી કરતા હતા. હંસરાજભાઈ અને નંદુબેનને સંતાનમાં 2 દીકરી અને એક દીકરો હતો. 5 સભ્યના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સંતાનોની સુખાકારી માટે રાત-દિવસ જોયા વગર કામ કરતા હતા. હંસરાજભાઈ પોતે અભણ પણ એની સમજણ ભણેલા ગણેલાને પણ ભોંઠા પાડે એવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]