Browsing category

સમાચાર

ભાણેજોને બેન-બનેવીનાં મોતની જાણ કરવા જતા બે મામાનું ગાંધીનગર નજીક અકસ્માતમાં મોત

ગત બુધવારે ઉદેપુરની હોટેલમાં આપઘાત કરનાર મોડાસાના દંપતિમાંથી મહિલાના બે સગા ભાઈનું ગાંધીનગર નજીક દહેગામ-નરોડા રોડ પર માર્ગ અકસ્માતમાં મૃત્યું નિપજ્યું છે. બન્ને ભાઇઓ તેમના ભાણેજોને તેમના માતા પિતાના મોતના સમાચાર આપવા માટે મોડાસા જઇ રહ્યા હતા, ત્યારે તેમની કારને સામેથી આવતા ડમ્પરે ટક્કર મારતા બન્નેના મોત નિપજ્યા છે. ઉદેપુરમાં મોડાસાના દંપતીએ 5 દિવસ પહેલાં […]

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ શ્રધ્ધાળુઓ સુધી પહોંચશે મા ઉમાનો પ્રસાદ, સવા લાખ કિલો પ્રસાદી તૈયાર થશે, 15000 કિલો ઘી, 25700 કિલો ખાંડ અને 25500 કિલો ચણાદાળ વપરાશે

ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ યોજાવાનો છે. મા ઉમિયાના દર્શન માટે નાના ગામડાઓથી લઈને મોટા શહેરો અને દેશ-વિદેશથી 50 લાખથી વધુ ભક્તો પધારવાના છે. લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ અને ભાવિ ભક્તોને માતાજીની પ્રસાદ પૂરી પાડવાનું કામ પ્રસાદી કમિટીએ ઉપાડ્યું છે. પ્રસાદીમાં ચાર અલગ-અલગ બુંદી પ્રસાદી, મગદાળની પ્રસાદી, હૂંડી ભેટ […]

પૈસા કેવી રીતે બચાવવા એ આમની પાસેથી શીખવા જેવું ખરું, 6 વર્ષ કામ કરીને 24 વર્ષની ઉંમરે રીટાયર થયો યુવક, પત્ની સાથે મળીને બચાવ્યા 5.38 કરોડ

આજના સમયમાં યુવાઓમાં સૌથી મોટી સમસ્યા પૈસા બચાવવાની છે. દર મહિને કોઈને કોઈ ટેકનોલોજી અથવા પછી નવી વસ્તુઓ લોન્ચ થાય છે અને તે ટ્રેન્ડ બની જાય છે. જેને ખર્ચવા પાછળ લોકો પૈસા ખર્ચ કરે છે અને સેવિંગ્સ નથી કરી શકતા. જોકે એક વ્યક્તિએ ઓછી ઉંમરમાં જ પૈસા બચત કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે અને આ […]

અમદાવાદમાં વધુ એક કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો, કાર અને બસની વચ્ચે કચડાઈ મહિલા, ઘટના સ્થળે જ મોત

અમદાવાદમાં વધુ એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જયમાલા ચાર રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. મહિલા જ્યારે બસની પાછળ ઉભા હતા ત્યાં પાછળથી આવી રહેલી અન્ય કારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે. […]

બાંગ્લાદેશ ગેરકાયદે ભારતમાં રહેતા તેમના નાગરિકોને પાછા બોલાવશે, બાંગ્લાદેશે ભારતને અપીલ કરી કે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોનું લિસ્ટ જાહેર કરે

બાંગ્લાદેશે ભારતને અપીલ કરી છે કે તે ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોનું લિસ્ટ જાહેર કરે. વિદેશમંત્રી અબ્દુલ મોમેને રવિવારે કહ્યું કે, સરકાર ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોને પાછા બોલાવશે અને તેમને વસવાટ કરવાની મંજૂરી આપશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સારા છે અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC)ના કારણે તેની પર કોઈ અસર નહીં પડે. મોમેનના જણાવ્યા […]

અમેરિકામાં મહેસાણાના પાટીદાર યુવકની લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી

અમેરિકામાં મહેસાણાના વધુ એક પટેલ યુવકની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. અમેરિકાના મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા જતા સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત 14 નવેમ્બરે ભટાસણના કિરણ પટેલની હત્યા બાદ બે માસમાં બીજી હત્યાની ઘટના બની છે. ભીખાભાઈનો અન્ય પરિવાર અમદાવાદના રાણીપમાં રહે છે જોટાણા તાલુકાના […]

ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇને મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રા નીકળી, હાઇવે પર ગૂંજ્યો મા ઉમાનો જયઘોષ

ઊંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. સવારે 6 વાગે મોઢેરા રોડ સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરે દિવ્ય જ્યોતિરથમાં મા ઉમાની આરતી ઉતારી પાટીદારોની પદયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું. લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ માઇભક્તો તાલુકાના ગામે ગામથી મહેસાણા આવી પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં 31 રથ, […]

કડકડતી ઠંડીમાં આપણા જવાનો કેટલા સુરક્ષિત? ઠંડીમાં જવાનોને ખાવાની અને પહેરવાની જરૂરી ચીજવસ્તુઓ પણ મળતી નથી: રિપોર્ટ

આપણે સૌ શાંતિથી સુઈ શકીએ છીએ કારણ કે સીમા ઉપર જવાનો આપણી સુરક્ષા કરવા જાગે છે. સરકાર આ જવાનોની વીરતા ઉપર ચુંટણી જીતી લે છે, સર્જીકલ સ્ટ્રાઈક કરાવે છે, એર સ્ટ્રાઇક કરાવે છે પરંતુ તેમને જરૂરી ખોરાક અને સગવડો મળતી નથી જે ખૂબ ચિંતાજનક વાત છે. CAGના રક્ષા સેવા અને સેનાના એક રિપોર્ટ ઉપરથી tribune […]

સ્વામિનારાયણ સાધુને મહિલા સાથે હોટલમાં શરીરસુખ માણવું ભારે પડ્યું, વિડિઓ બનાવીને 50 લાખની માંગણી કરતા હનીટ્રેપમાં ફસાયાનું ભાન થયું

માંગરોળના મુક્તુપુર ઝાંપા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના 29 વર્ષના એક વાસના ભુખ્યા સાધુને એક મહિલાએ અમદાવાદની એક હોટેલમાં બોલાવી તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે પોતાના ત્રણ સાગરિતોની મદદથી આ મહિલાએ પહેલેથી કરેલી ગોઠવણ મુજબ આ કામલીલાનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો મોકલી મહિલા તથા તેના સાગરિતોએ સાધુ પાસે 50 લાખની […]

રાજકોટમાં હૈદ્રાબાદ દુષ્કર્મ જેવી ઘટના સ્હેજમાં બનતા રહી ગઈ, એક બહાદૂર યુવાને હિંમતભેર પ્રતિકાર કરીને મહિલાને મુક્ત કરાવી

હૈદ્રાબાદની મહિલા તબીબની દેશભરમાં કંપારી છુટાવી દેનારી ઘટનાની માંડ શાહી સુકાઈ છે. અને રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કિસ્સો હજી રાજકોટવાસીઓના દિમાગમાં તાજો છે ત્યાં ફરી રાજકોટમાં ગત રાત્રીના હૈદ્રાબાદ વાળી ઘટના ઘટતા એક જાગૃત યુવકના કારણે સ્હેજમા રહી ગઈ હતી. મવડી પ્લોટના આનંદ બંગલાચોક નજીકથી ગતરાત્રે ઓટો રિક્ષામાં આવેલા બે શખસો […]