મોરબીના ઉદ્યોગપતિએ 1 વર્ષમાં 1.10 લાખ કિમી પ્રવાસ ખેડી શહીદોના ઘરે ઘરે જઇ 58 લાખની સહાય કરી
આજથી એક વર્ષ પહેલા સમગ્ર દેશને હચમચાવી નાખનાર જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલાની પ્રથમ વરસી હતી. આ દિવસે નાપાક આતંકીઓએ દેશના વીર શહીદો પર હુમલો કર્યો હતો અને દેશના વીર જવાનો શહીદ થયા હતા. એક તરફ દેશના યુવાનોમાં આતંકીઓ પ્રત્યે રોષની લાગણી પ્રસરી ગઈ હતી તો બીજી તરફ મોરબીમાં શહીદ પરિવાર માટે કરોડો રૂપિયાની દાનની સરવાણી […]