ભારતની મહિલા ડૉક્ટરે ઈટાલીથી ફરવા આવેલા કોરોનાનાં 11 દર્દીઓને સાજા કર્યા, ઈન્ફેક્શનથી બચવા જણાવ્યા આ ઉપાય
કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ભારત ઘણું જ નાજુક વળાંક પર ઉભું છે. ભારતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 550થી પણ વધી ગઈ છે અને 10 લોકોનાં મોત થયા છે. સમગ્ર દેશમાં લોક ડાઉન છે. આગામી 15 દિવસ ઘણા જ મહત્વનાં છે. ભારતમાં સૌથી પહેલું કોરોના સંક્રમણ ઇટાલીથી આવેલા પર્યટકોમાં જોવા મળ્યું હતુ જેઓ રાજસ્થાનનો પ્રવાસ કરી […]