Browsing category

સમાચાર

લોકડાઉન હવે સહન થઈ શકે તેમ નથી; લોકો માનસીક રીતે નબળા પડવા લાગ્યા

કોરોના વાયરસની મહામારીના ફુંફાડા સામે સાવચેતીનાં પગલારૂપે અમલી બનાવાયેલ લોકડાઉનને દોઢ માસનો ખાસ્સો સમય પસાર થયેલ છે. જેમાં હવે કામ ધંધા વગર લોકોને ન છૂટકે ઘરમાં બેસી રહેવુ પડતા લોકોની માનસીકતાં તુટી પડી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો માનસીક રીતે નબળા થયેલા લોકો હવે લોકડાઉન […]

17મી મે પછી શું? લોકડાઉનમાંથી બહાર નીકળવા સરકાર બનાવી રહી છે મોટો પ્લાન, જાણો વિગતે

લોકડાઉનને 45 દિવસથી વધારેનો સમય વિતિ ચૂક્યો છે. 17મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે લોકડાઉન લંબાવવાથી મોટી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

લોકડાઉનમાં સાઈકલ ઉપર વતન જતા પતિ-પત્નીનું અકસ્માતમાં થયું મોત, ભાઈએ પૈસા એકઠાં કરી કર્યા અંતિમ સંસ્કાર

લોકડાઉનમાં (lockdown) ગરીબ પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પૈસા પુરા થતાં ગરીબ પરિવારો પાસે પલાયન કરવા સિવાય બીજો રસ્તો નથી દેખાતો. આવો જ એ કિસ્સો ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લખનૌમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવાર પૈસા ખતમ થતાં સાઈકલ ઉપર છત્તીસગઢ જવા માટે નીકળ્યો હતો. જોકે, લખનૌના શહીદ પથ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેમને […]

પરણિત દીકરી પ્રેમી સાથે પકડાઈ જતાં મા અને નાની બહેને પતાવી દીધી, ઘણી વખત સમજાવવા છતાં કોઈ અસર ન થતાં અંતે હત્યા કરી

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહરોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરણિત દીકરીની તેની મા અને નાની બહેને મળી હત્યા કરી દેતા પૂરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મા અને નાની બહેનને પરણિત પુત્રી પોતાના પ્રેમી સાથે વાતચીત કરતી અને હરતી-ફરતી તે પસંદ ન હતું. બંનેએ તેને ઘણી વખત તેને સમજાવવાની કોશિસ કરી કે, હવે તારા લગન […]

અમદાવાદ માટે સારા સમાચાર, સમરસ હોસ્ટેલમાંથી એક જ દિવસમાં 350 દર્દીઓને અપાઈ રજા

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને રાખવામાં આવે છે. આજે તમામ 350 દર્દીઓને એસી બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘરે મોકલવામાં આવ્યા હતા. આજે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાન બહાર પડતાં દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો થયો છે. […]

સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકને વતન ન જવા દેતા મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો

કોરોનાના લોકડાઉનમાં સરકારના બદલાતા રોજે રોજના નિયમોથી સામાન્ય લોકોની હાલત લાચાર થઈ છે. સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકે મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો છે. પત્નીના મોતના સમાચાર સાંભળી 2500 રૂપિયા ખર્ચી ખાનગી બસમાં વતન જવા નીકળેલા સતેન્દ્રને દાહોદ બોર્ડર પર તૈનાત જવાનોએ મદદ કરવાના બદલે નિયમોના પાઠ ભણાવી પરત સુરત મોકલવી […]

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં શુક્રવારે સાંજે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી શાહપુર પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું છે. શાહપુર પોલીસે 17 લોકોની અટકાયત કરી નજર કેદ કર્યા છે. 2000 લોકોના ટોળા સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ […]

રાજકોટમાં કાનુડા મિત્ર મંડળની અનોખી સેવા, 8 હજાર દર્દીઓને 80 લાખ રૂપિયાની મદદ કરી, 3500 પરપ્રાંતીયોને ટ્રેનની ટિકિટના રૂપિયા આપ્યા

રાજકોટમાં સામાજીક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. કોઇ પણ વ્યક્તિને હોસ્પિટલના કામ ખાતે નાણાંની જરૂરિયાત હોય તો તેને સંસ્થા તરફથી 1 હજાર રૂપિયાનું મેડિકલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે કાર્ડ પર તમે 1 હજાર રૂપિયા સુધીની દવાઓ રાજકોટના એબીસી મેડિકલ સ્ટોર પરથી મેળવી શકો છો. આ […]

ગુજરાતથી ટ્રેનમાં યુપી પહોંચેલા શ્રમિકોને થયો કડવો અનુભવ, બોલ્યા આના કરતાં તો ગુજરાત સારું હતું

લોકડાઉનમાં ગુજરાતથી પોતાના વતન યુપી જવા તરસી રહેલા શ્રમિકોને ત્યાં પહોંચતા જ કડવો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદથી સ્પેશિયલ ટ્રેનમાં કાનપુર પહોંચેલા નરેશ યાદવ અને કમલ યાદવના જણાવ્યા અનુસાર, ગુજરાતથી તેઓ યુપી તો પહોંચી ગયા, પરંતુ રેલવે સ્ટેશનથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં સરકારે હાથ અદ્ધર કરી દીધા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ગુજરાતમાં 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા, 23ના મોત થતાં કુલ મૃત્યુઆંક 472 અને કુલ દર્દી 7797 થયા

સમગ્ર દેશમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે […]